બાળકોના ઉત્સાહ અને આનંદ વચ્ચે શાળાઓ આજથી ચેતનવંતી, ઉનાળું વેકેશન બાદ સાવચેતી સાથે શિક્ષણકાર્યનો થયો પ્રારંભ

ઉનાળું  વેકેશન(Summer vacation)બાદ આજથી શાળાઓ ખૂલી રહી છે. ત્યારે કોરોનાના (Corona)વધતા કેસને પગલે શાળાનોને ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.

બાળકોના ઉત્સાહ અને આનંદ વચ્ચે શાળાઓ આજથી ચેતનવંતી, ઉનાળું વેકેશન બાદ સાવચેતી સાથે શિક્ષણકાર્યનો થયો પ્રારંભ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 13, 2022 | 8:34 AM

ઉનાળું વેકેશન(Summer vacation) પૂર્ણ થતા આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.  35 દિવસના  વેકેશન બાદ  બંધ શાળાઓ આજથી બાળકો અને વિદ્યાર્થીઓની કિલકારીઓથી ગૂંજી ઉઠી હતી. જોકે રાજ્યમાં એક તરફ કોરોનાના (Corona)કેસ વધ્યા છે અને કોરોનાના વધતા કેસ વચ્ચે સાવધાની સાથે ફરી એક વાર રાજયની શાળાઓ  શરૂઆત કરવામાં આવી છે.

 શાળા તંત્ર  વિદ્યાર્થીઓને આવકારવા તૈયાર

આજે સવારથી  શાળાઓમાં નવા સત્રની શરૂઆત થઈ હતી.    શહેરની અંદાજે 1800 શાળાઓમાં આજથી ફરી શિક્ષણકાર્ય શરૂ થયું હતું. ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા તો વિદ્યાર્થીઓએ પણ  શિક્ષકોના આશીર્વાદ લઇને અભ્યાસની શરૂઆત કરી હતી. શાળા શરૂ થા બાદ  ખાસ કરીને  કોરોના ગાઇડ લાઇનનું પાલન  કરવા અંગે  સૂચના આપવામાં આવી હતી.

શરદી ખાંસી હોય તો બાળકોને ઘરે રહેવા શાળાની સૂચના

બપોરની શાળાઓમાં પણ  શાળાનું તંત્ર બાળકોને આવકારવા તૈયાર છે તો સાથે સાથે કોરોના અંગે સાવચેતી રાખવાની શાળાના સ્ટાફ તેમજ વાલીઓને પણ સૂચના આપવામાં આવી છે. શાળા તંત્ર દ્વારા વાલીઓને સૂચના આપવામાં આવી છે કે નાના બાળકો શરદી ખાંસી કે વાઇરલ ઇન્ફેક્શન ધરાવે છે તે ઘરે જ રહે. બદલાતી સિઝનમાં બાળકો શરદી ખાંસી કે તાવથી અસરગ્રસ્ત છે તેઓને ઘરે જ રહેવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જોકે લાંબા સમયથી ઘરે રહેલા બાળકો શાળાએ જવા માટે આતુર છે વધતા કોરોનાના કેસને પગલે કોરોનાની તમામ ગાઇડલાઇના પાલન સાથે શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવશે. શિક્ષકોને પણ તે અંગે સૂચના આપી દેવામાં આવી છે.

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">