Ahmedabad : ઘાટલોડિયાના ગોપાલનગરની ફેકટરીમાંથી મળ્યા 3 મૃતદેહ, ગેસ લિકેજને કારણે મોત થયાની આશંકા

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. જેમાં ગોપાલનગરની ફેકટરીમાંથી મૃતદેહ મળ્યા છે.

| Updated on: Sep 14, 2021 | 2:04 PM

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. જેમાં ગોપાલનગરની ફેકટરીમાંથી મૃતદેહ મળ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. ગેસ લિકેજના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા છે. ગુગળામણને કારણે મોત થયાથી આશંકા છે.

નોંધનીય છેકે પફના કારખાનામાં ત્રણ લોકોના મોત થયા છે. ઓવનની સ્વીચ ચાલુ રહી જતાં ગૂંગળામણ કારણે 3 લોકોના મોત થયા છે. બે કારીગર સાથે એક કિશોર મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં ગૂંગળામણનાં લીધે મોત થયું હોવાનું તારણ છે. કારખાના માલિકનું બેદરકારી કારણે મોત નીપજ્યું છે.

ઓવન સ્વીચ ચાલુ રહેતાં તમામ પફ બર્ન થઈ ગયા હતાં. કારખાનામાં વેંન્ટિલેશ ન હોવાથી ગૂંગળામણ કારણે મોત થયું છે. ગેસનાં બાટલામાંથી લીકેજ થયું કે કેમ તે બાબતે એફ.એસ.એલ તપાસ કરશે. યુ.કે. ફૂર્ડ ફાર્મ નામનું પફ કારખાનું પંદરેક દીવસ પહેલાજ શરૂ કરાયું હતુ. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધું તપાસ શરૂ કરી છે.

2 કારીગર પફ કારખાનામાં રહેતાં હતાં. એક કિશોર કારીગરનો સંબંધી હોવાથી રહેવા આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃત્યુ થનાર ઇબ્રાહિમ 45 વર્ષીય,અસલમ 21 વર્ષીય અને હસન 15 વર્ષીય ઉંમર છે.

 

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">