Ahmedabad: ઔડાનું વર્ષ 2022-23 માટે રુ. 1210.73 કરોડનુ અંદાજપત્ર રજુ કરાયુ, વોટર કનેક્શન પોલિસી, ઔડામાં આવતા તળાવોના વિકાસની જાહેરાત

ઔડાનું વર્ષ 2022-23 અંદાજપત્રમાં ઔડાની નવી ઓફિસ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઔડાના ખાલી પ્લોટોમાંથી જ એક પ્લોટમાં આ નવી ઓફિસ બનાવવામાં આવશે

Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 22, 2022 | 10:04 AM

ઔડા કમિશનર (AUDA Commissioner) લોચન શહેરા (Lochan sehra)એ ઔડાનું એટલેકે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળનું (Ahmedabad Urban Development Authority) આગામી વર્ષ એટલેકે 2022-23નુ બજેટ રજુ કર્યુ છે.  ઔડા કમિશનર લોચન શહેરા તેમજ મુખ્ય કારોબારી અધ્યક્ષ ડી પી દેસાઈની હાજરીમાં રુપિયા 1210.73 કરોડનુ બજેટ રજુ કરવામા આવ્યુ છે. જેમાં વોટર કનેક્શન પોલિસી, ઔડામાં આવતા તળાવોના વિકાસ, ઔડા નિર્મિત 7 બ્રિજની કામગીરી સહિત નવા 3 બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ઔડાનું વર્ષ 2022-23 અંદાજપત્રમાં ઔડાની નવી ઓફિસ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઔડાના ખાલી પ્લોટોમાંથી જ એક પ્લોટમાં આ નવી ઓફિસ બનાવવામાં આવશે

ઔડાના વર્ષ 2022-23 અંદાજપત્ર

બજેટમા ઔડા દ્વારા વર્ષ 2022-23માં મૂડી ખર્ચ માટે રુ. 1145.64 કરોડ , મહેસૂલી ખર્ચ માટે રુ. 62.35 કરોડ,લોનની ચૂકવણી માટે રુ. 2.73 કરોડ એમ કુલ રુ. 1210.73 કરોડના ખર્ચના અંદાજની જોગવાઇ કરેલી છે. વર્ષ 2022-23માં આવકનો અંદાજ રુ. 1356.29 કરોડ રાખેલો છે , જે ખર્ચનાં અંદાજ કરતા રુ.145.56 કરોડની પુરાંત છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ છે ઔડાનો નવો ડેવલપમેન્ટ પ્લાન

-ઔડાની હયાત ઓફીસ ખસેડી નવી ઓફીસ ઔડા વિસ્તારમાં બનાવાશે. નવી ઇમારતને ઔડા ભવન નામ આપવામા આવશે. ઔડાના ખાલી પ્લોટો પૈકી કોઇ એક પ્લોટ પર આ ભવન બનશે.

-ઘુમામાં રેલવે ઓવર બ્રિજ, ભાટ એપોલો સર્કલ ખાતે બ્રિજ બનશે.

-સાણંદ ખાતે 1260, મહેમદાવાદમાં 338, અસલાલીમાં 475 એમ કુલ 2073 નવા આવાસ બનાવામા આવશે.

-ટીપી પડેલા વિસ્તારમા રસ્તા બનાવવા 100 કરોડ રુપિયાની જોગવાઈ.

-જળ જીવન મિશન અંતર્ગત 45 ગામોમાં પાણીની સુવિધા પુરી પાડવા માટે રુ.104.92 કરોડની જોગવાઈ.

– વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેક્ટ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજની ચાલુ કામગીરી તથા નવી કામગીરી માટે રુ. 81.59 કરોડની જોગવાઇ.

– સત્તામંડળ દ્વારા લોક ઉપયોગી ઓડિટોરીયમ / કોમ્યુનીટી હોલ કઠવાડા, દહેગામ અને શેલામાં બનાવવાશે.

– ઔડાના વિવિધ વિસ્તારોમાં તળાવ તથા ગાર્ડનના વિકાસ માટે રુ.17.80 કરોડની જોગવાઈ.

-બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત ગમતના મેદાનો વિકસાવવા રુ.10.69 કરોડની જોગવાઇ.

-ગ્રીન ઔડા માટે વૃક્ષારોપણ તથા નિભાવણી માટે રુ. 2 કરોડની જોગવાઈ, સાથે 1 લાખ વૃક્ષો વાવીને તેનું જતન કરવા આયોજન.

-ઔડા વિસ્તારમાં અધતન સ્મશાન ગૃહ બનાવવાની કામગીરી કાર્યરત છે.

– ગામડાઓમાં સી.સી. રોડ,પેવર બ્લોક,સ્મશાન ગૃહ બનાવવા તેમજ સ્ટ્રીટ લાઇટની કામગીરી માટે રુ. 16.80 કરોડની જોગવાઇ.

-તળાવોને ડેવલોપ કરવાની કામગીરી માટે રુ. 5 કરોડની જોગવાઇ.

-બોપલ ખાતે નિર્માણધીન ફાયર સ્ટેશનનું કામ પૂર્ણ કરાશે.

– રીંગરોડ પર 10 બ્રીજ તથા પાણી પુરવઠા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સ્ટ્રોમ વોટરના પ્રોજેક્ટ માટે રુ.100.50 કરોડની જોગવાઇ.

-સત્તામંડળ ખાતે આઈ.ટી. સીસ્ટમને સુદ્રઢ બનાવવા માટેની 5 કરોડની જોગવાઈ.

આ પણ વાંચો-

જામનગરની શોભા વધારતા લાખોટા તળાવનો અનોખો ઇતિહાસ છે, જાણો આ તળાવ કેમ ખાસ છે

આ પણ વાંચો-

આ કેવી સુવિધા? ગુજરાતના 3 હાઇવે વેચી દેવામાં આવશે, હાઈવે ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">