સુરત સરથાણાની તક્ષશિલા ઈમારતમાં આગની ઘટના બાદ ફરાર બંને બિલ્ડરની ગણતરીના કલાકોમાં ધરપકડ, પોલીસે 8 ટુકડીઓ બનાવી હતી

સુરત આગકાંડમાં ફરાર બે બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. સરથાણાની તક્ષશિલા બિલ્ડિંગના ફરાર બે બિલ્ડર હર્શુલ વેકરિયા અને જીગ્નેશ પાઘડાળની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે સરથાણાની તક્ષશિલામાં આગની દુર્ઘટના બાદ બિલ્ડીંગના બંને બિલ્ડર ફરાર હતા. જેને શોધવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચે 8 ટુકડીઓ બનાવી છે. અને ગણતરીના કલાકોમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બંને […]

સુરત સરથાણાની તક્ષશિલા ઈમારતમાં આગની ઘટના બાદ ફરાર બંને બિલ્ડરની ગણતરીના કલાકોમાં ધરપકડ, પોલીસે 8 ટુકડીઓ બનાવી હતી
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:10 AM

સુરત આગકાંડમાં ફરાર બે બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. સરથાણાની તક્ષશિલા બિલ્ડિંગના ફરાર બે બિલ્ડર હર્શુલ વેકરિયા અને જીગ્નેશ પાઘડાળની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે સરથાણાની તક્ષશિલામાં આગની દુર્ઘટના બાદ બિલ્ડીંગના બંને બિલ્ડર ફરાર હતા. જેને શોધવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચે 8 ટુકડીઓ બનાવી છે. અને ગણતરીના કલાકોમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બંને બિલ્ડરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરત અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારનો સૌથી મહત્વનો નિર્ણય, આ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ લગાવી દેવાયો

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો કાર્યવાહીના ભાગરૂપે ઉધના સાઉથ ઝોનમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઈજનેર વિનુ પરમારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તક્ષશિલા બિલ્ડીંગની ઇમ્પેક્ટ ફી મુદ્દે વિસંગતતા મળતા ડેપ્યુટી ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર જાગ્યું છે ત્યારે અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પણ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય અને પોલીસ કમિશનરના જાહેરનામા બાદ પણ ક્લાસ ચાલુ રાખ્યા હોય તેવા ટ્યુશન ક્લાસ પર પોલીસે કાર્યવાહી કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=inside titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">