રાજકોટમાં કોરોનાનો વધ્યો વ્યાપ, 3 દિવસમાં ઘરે ઘરે સર્વે કરાશે
રાજકોટમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસને ધ્યાને રાખીને વહીવટીતંત્રે આગામી 3 દિવસમાં ઘરે ઘરે સર્વે કરવાનું નક્કી કર્યું છે. રાજકોટમાં કોરોનાથી મૃત્યુદર વધતા વહીવટીતંત્રની ચિંતા વધી છે. કોરોના સંક્રમણના અને કોરોનાથી મૃત્યુ થવાના કિસ્સા વધતા સર્વેલન્સની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. જેમાં ઘરે ઘરે જઈને કોરોના અંગે તપાસ કરવામાં આવશે. Facebook પર તમામ […]

રાજકોટમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસને ધ્યાને રાખીને વહીવટીતંત્રે આગામી 3 દિવસમાં ઘરે ઘરે સર્વે કરવાનું નક્કી કર્યું છે. રાજકોટમાં કોરોનાથી મૃત્યુદર વધતા વહીવટીતંત્રની ચિંતા વધી છે. કોરોના સંક્રમણના અને કોરોનાથી મૃત્યુ થવાના કિસ્સા વધતા સર્વેલન્સની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. જેમાં ઘરે ઘરે જઈને કોરોના અંગે તપાસ કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

