Farzi Season 2: ‘ફરઝીની સિક્વલ આવશે પણ…’, શાહિદ કપૂરે ફેન્સને પાર્ટ 2 ને લઈને આપી ખુશખબર!

Bollywood actor Shahid Kapoor: શાહિદ કપૂરની હાલમાં જ રિલીઝ થયેલી વેબ સિરીઝ ફરઝીએ ઓટીટી પર ખૂબ જ ધૂમ મચાવી છે. હવે એક્ટરે વેબ સિરીઝની સિક્વલને લઈને મોટું અપડેટ આપ્યું છે. આ સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે વેબ સિરીઝ ક્યારે રિલીઝ થઈ રહી છે.

Farzi Season 2: 'ફરઝીની સિક્વલ આવશે પણ...', શાહિદ કપૂરે ફેન્સને પાર્ટ 2 ને લઈને આપી ખુશખબર!
Shahid Kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 8:28 PM

શાહિદ કપૂર હાલમાં તેની વેબ સિરીઝ ફરઝીને લઈને ચર્ચામાં છે. આ વેબ સિરીઝ જોયા બાદ લોકોમાં જબરજસ્ત એક્સાઈટમેન્ટ છે. પરંતુ ખાસ વાત એ છે કે ફરઝીએ ઓટીટી પર તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને એક્ટર દ્વારા વેબ સિરીઝની સિક્વલ વિશેના આ ખુલાસાથી લોકો વધુ એક્સાઈટેડ છે. તમને જણાવી દઈએ કે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી આ સીરિઝ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે પાર્ટ 2ને લઈને શાહિદનો શું છે ખુલાસો.

રાજ અને ડીકેની એક્શન-થ્રિલર સિરીઝ ફરઝીની પહેલી સિઝન જબરજસ્ત ધમાકેદાર હતી. આવામાં બીજી સીઝનને લઈને દર્શકોમાં જોરદાર એક્સાઈટમેન્ટ છે. હવે આખરે શાહિદ કપૂરે ખુલાસો કર્યો છે કે બીજી સિઝન ક્યારે રિલીઝ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે શાહિદને પૂછવામાં આવ્યું કે શું ‘ફરઝી’ની સીઝન 2 આવશે તો તેણે જવાબ આપ્યો, “કેટલીક બાબતોમાં સમય લાગે છે. ફરઝીનો બીજો પાર્ટ આવશે, પરંતુ તેમાં લગભગ 2 વર્ષ લાગી શકે છે. આગામી સિઝનની સ્ટોરી વધુ રસપ્રદ રહેશે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

શાહિદ કપૂર હાલમાં એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. જ્યાં સવાલ-જવાબ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે તેની વેબ સિરીઝ ફરઝીની બીજી સિઝન ક્યારે રિલીઝ થશે. તેના પર એક્ટરે કહ્યું, ફરઝી સીઝન 2 ચોક્કસ આવશે, પરંતુ આ બાબતોમાં સમય લાગે છે. તેમાં અઢી વર્ષનો સમય લાગે છે, કારણ કે શો પૂરો થયા બાદ એક વર્ષ તેના પોસ્ટ પ્રોડક્શનમાં પસાર થાય છે. તેઓ તેને 35-40 ભાષાઓમાં ડબ કરે છે અને 200 દેશોમાં રિલીઝ કરે છે. જ્યારે શૂટ થશે ત્યારે તે અઢી વર્ષ પછી રિલીઝ થશે. તેથી ફરઝી સિઝન 2 માટે દોઢથી બે વર્ષનો સમય લાગશે.

આ પણ વાંચો : Mirzapur Season 3 : પહેલી સિઝન હિટ થતાં બીજા ભાગનું બજેટ વધ્યું, જાણો સિઝન 3 ક્યારે રિલીઝ થશે?

તમને જણાવી દઈએ કે શાહિદની ફરઝીની સ્ટોરી નકલી નોટોના બિઝનેસ સાથે જોડાયેલી છે. આ વેબ સિરીઝમાં શાહિદ સનીના પાત્રમાં જોવા મળે છે, જે તેના દાદાની બંધ થઈ રહેલી પ્રિન્ટિંગ પ્રેસમાં નકલી નોટોનો ધંધો શરૂ કરે છે. આ વેબ સિરીઝમાં શાહિદ કપૂર સિવાય ભુવન અરોરા, અમોલ પાલેકર, રાશિ ખન્ના, વિજય સેતુપતિ, કેકે મેનન અને મનોજ બાજપેયી જેવા જાણીતા કલાકારોએ કામ કર્યું છે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">