Thalaivi :ચેન્નઈમાં યોજાશે ‘થલાઇવી’નો શાનદાર ઇવેન્ટ, રિલીઝ કરવામાં આવશે ‘ભરતનાટ્યમ’ ગીત

કંગના રનૌતની ફિલ્મ થલાઇવીનું ગીત ભરતનાટ્યમ રિલીઝ થવાનું છે. આ ગીત રજૂ કરવા માટે એક ભવ્ય કાર્યક્રમ થશે જેમાં કંગના રનૌત પણ સામેલ થશે.

Thalaivi :ચેન્નઈમાં યોજાશે 'થલાઇવી'નો શાનદાર ઇવેન્ટ, રિલીઝ કરવામાં આવશે 'ભરતનાટ્યમ' ગીત
Thalaivi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 10:13 PM

કંગના રનૌત (Kangana Ranaut) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ થલાઇવી (Thalaivi) રિલીઝ થવાની તૈયારીમાં છે. કંગનાએ આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે અને હવે આ ફિલ્મની રિલીઝ અને પ્રમોશન માટે ખૂબ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, ફિલ્મનું એક ગીત 4 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહ્યું છે અને તેના માટે એક મોટી ઇવેન્ટ રાખવામાં આવી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ માહિતી આપી હતી.

તરણે ટ્વિટ કર્યું, ‘થલાઇવી ગ્રાન્ડ ઇવેન્ટ ચેન્નાઇમાં 4 સપ્ટેમ્બરે યોજાવા જઇ રહી છે. આ ઇવેન્ટમાં થલાઇવીનું ભરતનાટ્યમ ગીત રિલીઝ કરવામાં આવશે. આ ગીતમાં કંગના રનૌત અને અરવિંદ સ્વામી જોવા મળશે. આ ફિલ્મ 10 સપ્ટેમ્બરે આ વર્ષે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અહીં વાંચો તરણ આદર્શનું ટ્વિટ see taran adarsh tweet here

તાજેતરમાં, રિલીઝ ડેટની જાહેરાત કરતી વખતે, કંગનાએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું હતું, ‘આ આઇકોનિક પર્સનાલીટીને માત્ર મોટા પડદા પર જ જોવું જોઇએ. થલાઇવી માટે રસ્તો બનાવી રાખો કારણ કે તે સિનેમાની દુનિયામાં સુપરસ્ટાર એન્ટ્રી મારવા માટે તૈયાર છે એક વખત ફરીથી. એવી જગ્યા જ્યાં તે ડિઝર્વ કરે છે. થલાઇવી થિયેટર્સમાં 10 સપ્ટેમ્બરના રોજ.

અહીં વાંચો કંગના રનૌતની પોસ્ટ see kangana ranaut post here

જણાવી દઈએ કે થલાઇવી જે જયલલિતાની બાયોપિક છે જે દેશના સૌથી પ્રભાવશાળી રાજકારણીઓમાંના એક હતા. અપકમિંગ પોલિટિકલ ડ્રામાના તમિલ સંસ્કરણને U પ્રમાણપત્ર મળ્યું છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે જેનું નિર્માણ વિષ્ણુવર્ધન ઇન્દુરી અને શૈલાશ આર સિંહ કરી રહ્યા છે.

વિજયે કર્યું ફિલ્મનું નિર્દેશન

બીજી બાજુ, વિજય ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે અને કે વી વીજેન્દ્ર પ્રસાદે તેની સ્ટોરી લખી છે. ફિલ્મમાં કંગના ઉપરાંત અરવિંદ સ્વામી, મધુ, પ્રકાશ રાજ, જીશુ સેન ગુપ્તા, ભાગ્યશ્રી અને પૂર્ણા પણ મહત્વની ભૂમિકામાં છે.

આ પણ વાંચો :- New Song: ‘ભૂત પોલીસ’નું ટાઈટલ ટ્રેક ‘આઈ આઈ ભૂત પોલીસ’ રિલીઝ, જેકલીન સાથે સૈફ અને અર્જુને મચાવ્યો ધમાલ

આ પણ વાંચો :- Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">