TMKOC: દિવ્યાંકા ત્રિપાઠીને મળી દયાબેનની ભૂમિકાની ઓફર, જાણો શું છે અભિનેત્રીનો જવાબ?

કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરે છે. આ કારણોસર આ શોની લોકપ્રિયતા ખૂબ વધારે છે.

TMKOC: દિવ્યાંકા ત્રિપાઠીને મળી દયાબેનની ભૂમિકાની ઓફર, જાણો શું છે અભિનેત્રીનો જવાબ?
Divyanka Tripathi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 7:24 PM

અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi)નો ટીવી શો ‘યે હૈ મોહબ્બતેં’ (Ye Hai Mohabbatein) એક સમયે ભારતની સૌથી લોકપ્રિય સિરિયલ હતી. દિવ્યાંકાની લોકપ્રિયતાને કારણે આ શોની ટીઆરપી આકાશને સ્પર્શી રહી હતી. આ દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે દિવ્યાંકા કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં દયાબેન એટલે કે દિશા વાકાણીનું પાત્ર ભજવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જોકે, દિવ્યાંકાએ આ રોલ કરવાની ના પાડી દીધી છે. આ મામલે દિવ્યાંકાની તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી, ન તો શોના નિર્માતાઓએ આ વિશે જાણકારી આપી. દિવ્યાંકાએ આ ભૂમિકા કેમ ન કરી અને તેને શું ઓફર મળી હતી. આ વિશે દિવ્યાંકાના નિવેદન આવ્યા પછી જ બાબતો સ્પષ્ટ થશે.

સતત દયાબેનના પાત્ર અંગે અટકળો ચાલી રહી છે

કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરે છે. આ કારણોસર આ શોની લોકપ્રિયતા ખૂબ વધારે છે. દર્શકો જેઠાલાલથી લઈને બબીતા​​જી સુધીના દરેકને તેમના વાસ્તવિક નામ કરતા તેમના પાત્રના નામથી વધુ જાણે છે. દયાબેનનું પાત્ર પણ આ શોનું ખૂબ મહત્વનું પાત્ર છે અને દિશા વાકાણી (Disha Vakani)એ તેમના અભિનયથી આ પાત્રને એક અલગ ઓળખ આપી હતી.

આ કારણોસર પ્રેક્ષકોને લાંબા સમયથી શોમાં દયાબેનની કમી જોવા મળી રહી છે. જો કે, દિશા વાકાણીની જેમ સતત વાત કરવી અને તેમના જેવી એક્ટિંગ કરવી કોઈ અન્ય અભિનેત્રી માટે કરવું સરળ રહેશે નહીં. આ કારણોસર શોના નિર્માતાઓને દયાબેનની ભૂમિકા માટે યોગ્ય અભિનેત્રી હજી મળી નથી.

ખતરો કે ખિલાડીમાં જોવા મળશે દિવ્યાંકા

દિવ્યાંકા ત્રિપાઠી વિશે વાત કરવામાં આવે તો તે આગામી રિયાલિટી ટીવી શો ખતરો કે ખિલાડી (Khatron Ke Khiladi) સીઝન 11ના શૂટિંગમાં વ્યસ્ત છે. શોમાં દિવ્યાંકા કેવુ પરફોર્મ કરશે તે સમય સાથે સ્પષ્ટ થઈ જશે, પરંતુ તેઓ શોમાં આવતાની સાથે જ આ શોની ડિમાન્ડ અને લોકપ્રિયતા બંનેમાં વધારો થયો છે.

આ પણ વાંચો :- Photos : બોલિવૂડમાં એન્ટ્રી પહેલાં Vijay Deverakonda નો દેખાયો સ્ટાઇલિશ અંદાજ, એરપોર્ટ પર જોવા મળ્યા

આ પણ વાંચો :- Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે શક્તિ કપૂરની પુત્રી Shraddha Kapoor, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">