હવે આ કલાકારે છોડ્યો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો, જાણો શું આપ્યું કારણ

સોની સબનો પોપ્યુલર કોમેડી શો તારક મહેતા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે. ત્યારે આ શો તેમજ શોના કલાકારો પણ ઘર ઘરમાં જાણીતા બન્યા છે. આ દરમિયાન શોમાં કેટલાક નવા કલાકારો જોડાયા અને ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે

હવે આ કલાકારે છોડ્યો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો, જાણો શું આપ્યું કારણ
TMKOC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 8:08 PM

સોની સબનો પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે. ત્યારે આ શો તેમજ શોના કલાકારો પણ ઘર ઘરમાં જાણીતા બન્યા છે. આ દરમિયાન શોમાં કેટલાક નવા કલાકારો જોડાયા અને ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે, જેના કારણે ફેન્સમાં પણ નિરાશા જોવા મળી હતી. ત્યારે હવે ફરી એક વાર શોના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઘણા કલાકારો બાદ છેલ્લા 14 વર્ષથી શોને ડિરેક્ટ કરનાર ડાયરેક્ટર માલવ રાજડાએ હવે શો છોડવાની જાહેરાત કરી છે. તેઓ છેલ્લા 14 વર્ષથી તારક મહેતા શોનો હિસ્સો રહી ચૂક્યા છે અને શોને ડિરેક્ટ કરી ચૂક્યા છે.

માલવ રાજદાએ કેમ છોડ્યો શો ?

તારક મહેતાના શોમાં છેલ્લા 14 વર્ષથી પ્રોડક્શન હાઉસ સાથે સંકડાયેલ સૂત્રો દ્વારા કહેવામાં આવ્ચુ હતુ કે માલવ રાજદાને પ્રોડક્શન હાઉસ સાથે મતભેદ હતા. જો કે આ અંગે રાજદાને સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું હતુ કે સારા કામ કરવાને લઈને ટીમમાં ક્રિએટિવ ભેદ છે, પરંતુ તે શોને વધુ સારો બનાવવા માટે છે.

માલવ રાજદાએ આ અંગે કહ્યું હતુ કે 14 વર્ષ મારા જીવનના સૌથી સુંદર વર્ષ રહ્યા છે. મેં આ શોથી માત્ર પ્રસિદ્ધિ અને પૈસા જ નથી કમાયા, પરંતુ માને મારી લાઈફ પાર્ટનર પ્રિયા આહુજા પણ મળી છે. આથી શોના નિર્માતા અસિત મોદીના તેઓ આભારી છે. ત્યારે શો કેમ છોડ્યો તે અંગે પુછતા જણાવ્યું હતુ કે 14 વર્ષ સુધી આ શો સાથે જોડાયેલા રહ્યા બાદ તે કમ્ફર્ટ ઝોનમાં ચાલ્યા ગયા હતા પણ હવે તેઓ ક્રિએટિવ રુપથી આગળ વધવા માંગે છે, આથી આ નિર્ણય લીધો હોવાની સ્પષ્ટતા કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

માલવના શો છોડતા હવે પ્રિયા આહુજા પણ છોડશે શો!

માલવની પત્ની અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની રીટા રીપોર્ટર એટલે કે પ્રિયા આહુજા પણ આ શો છોડવાની છે, તેને લઈને પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પણ માલવની પત્ની પણ શો છોડવાનું વિચારી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. જે અંગે કહેવામાં આવી રહ્યું છે કે તે મેકર્સ સાથે શો છોડવાને લઈને વાતચીત કરશે. ત્યારે માલવ રાજદા અગાઉ અભિનેત્રી નેહા મહેતા, રાજ અનડકટ અને શૈલેષ લોઢા પણ શો છોડી ચુક્યા છે. ત્યારે માવલ રાજદાની પત્ની પણ શો છોડવાનું વિચારી રહી હોવાનું સામે આવી રહ્યુ છે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">