Sushant Singh Rajputને મોતના 8 મહિના બાદ મળ્યું ખાસ સમ્માન, જાણીને ફેન્સ થઇ જશે ખુશ

બૉલીવુડ એકટર સુશાંત સિંહ રાજપૂતનો(Sushant Singh Rajput) 14 જૂન 2020ના રોજ બાંદ્રા સ્થિત તેના ઘરેથી મૃતદેહ મળ્યો હતો. અચાનક થયેલા મોતથી લોકોમાં શોક છવાઈ ગયો છે. સ સુશાંતસિંહ મોત મામલે સીબીઆઇ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂતના નિધનના 8 મહિના બાદ ફેન્સ માટે ખુશખબરી આવી છે. દિવંગત એક્ટરને ખાસ સમ્માનથી નવજવામાં […]

Sushant Singh Rajputને  મોતના 8 મહિના બાદ મળ્યું ખાસ સમ્માન, જાણીને ફેન્સ થઇ જશે ખુશ
Sushant Singh
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 22, 2021 | 2:47 PM

બૉલીવુડ એકટર સુશાંત સિંહ રાજપૂતનો(Sushant Singh Rajput) 14 જૂન 2020ના રોજ બાંદ્રા સ્થિત તેના ઘરેથી મૃતદેહ મળ્યો હતો. અચાનક થયેલા મોતથી લોકોમાં શોક છવાઈ ગયો છે. સ સુશાંતસિંહ મોત મામલે સીબીઆઇ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂતના નિધનના 8 મહિના બાદ ફેન્સ માટે ખુશખબરી આવી છે. દિવંગત એક્ટરને ખાસ સમ્માનથી નવજવામાં આવ્યો છે.

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતને દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2021માં બેસ્ટ ક્રિટીક્સ એક્ટરથી સમ્માનિત કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતની એક તસ્વીરને દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઓફિશીયલ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. આ સાથે જ જણાવ્યું છે કે, સુશાંતસિંહ રાજપૂતને બેસ્ટ ક્રિટીક્સ એક્ટર તરીકે સમ્માનિત કરવામાં આવ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તસવીર શેર કરતાં સુશાંત સિંહ રાજપૂત માટે એક ખાસ પોસ્ટ પણ લખવામાં આવી છે. દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એ તેની પોસ્ટમાં લખ્યું છે, ‘આ સિદ્ધિના માર્ગ પર તમે બતાવેલા સમર્પણની ઉજવણી કરવામાં આવી છે. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2021 માં શ્રેષ્ઠ ક્રિટિક્સ એક્ટરનો એવોર્ડ જીતવા માટે દિવંગત સુશાંત સિંહ રાજપૂતને અભિનંદન. અમે તમને યાદ કરીએ છીએ

સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂત માટે લખાયેલ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. દિવંગત એક્ટરના ફેન્સ પણ તેમની પોસ્ટને ખૂબ પસંદ કરે છે. આ સાથે જ કમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે 2008 માં નાના પડદાથી એક્ટિંગની શરૂઆત કરી હતી.

સુશાંતસિંહ ટીવી સિરિયલમાં તેની એક્ટિંગથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી. આ બાદ 2013માં સુશાંતએ બોલીવુડમાં તેની કરિયરની શરૂઆત કરી હતી. તેની છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ તેના નિધન બાદ રિલીઝ થઇ હતી.

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">