હિંસા પ્રભાવિત નૂહ જીલ્લામાં વિશ્વવિદ્યાલય બનાવવા આગળ આવ્યો સોનુ સૂદ, કરી આ મોટી વાત

સોનુ સૂદે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું છે કે નૂહમાં હિંસાની ઘણી ઘટનાઓ બની છે. મને લાગે છે કે શિક્ષણ એ એક મોટું પરિબળ છે. ત્યાં યુનિવર્સિટી આવે, કૉલેજ આવે તો ત્યાંના બાળકો માટે ઘણું સારું રહેશે. નૂહમાં લગભગ 30 ગામો એવા છે, જ્યાં ઘણા બાળકો તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી.

હિંસા પ્રભાવિત નૂહ જીલ્લામાં વિશ્વવિદ્યાલય બનાવવા આગળ આવ્યો સોનુ સૂદ, કરી આ મોટી વાત
Sonu Sood
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 7:15 PM

31 ઓગસ્ટના રોજ, હરિયાણાના નૂહમાં બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ, જેના કારણે હિંસા ફાટી નિકળી હતી. બે સમુદાયો સામસામે આવી ગઈ હતી. ત્યારે હિંસા ભડકાવવામાં સોશિયલ મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને પછી તેને રોકવા માટે ત્યાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઈન્ટરનેટ બંધ થવાથી સૌથી વધુ અસર તે છોકરીઓને થઈ જેઓ પીએમને ત્યાં યુનિવર્સિટી બનાવવા માટે પત્ર લખી રહી હતી.

સોનું સૂદે કરી નૂહમાં વિદ્યાલય બનાવાની જાહેરાત

સ્થાનિક લોકોના મતે એપ્રિલ 2005માં મેવાતને જિલ્લો બનાવવામાં આવ્યો હતો, પરંતુ અહીં વિકાસ થઈ શક્યો નહોતો. 2018 માં, નીતિ આયોગે મેવાત નૂહને દેશના સૌથી પછાત જિલ્લો તરીકે જાહેર કર્યો.

અહીં કોઈ કોલેજ કે યુનિવર્સિટી નથી. નૂહ અને હરિયાણાની છોકરીઓ નૂહમાં યુનિવર્સિટીની સ્થાપના માટે પોસ્ટકાર્ડ અભિયાન હેઠળ વડાપ્રધાનને 10,000 પોસ્ટકાર્ડ મોકલી રહી છે. અત્યાર સુધી બે હજાર પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા છે, ઈન્ટરનેટ સેવા બંધ થવાને કારણે આ અભિયાન અટકી ગયું હતું, પરંતુ હવે ફરીથી પીએમ મોદીને પોસ્ટકાર્ડ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

તમને જણાવી દઈએ કે યુનિવર્સિટી ન મળવાને કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે દૂર દૂર જવું પડે છે, જેના કારણે છોકરાઓ બહાર જાય છે પરંતુ ઘણી છોકરીઓ તેમનું શિક્ષણ પુરુ કરી શકતી નથી. આ અભિયાન શરૂ કરનાર સામાજિક કાર્યકર સુનીલ જગલાન છે, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો હતો.

સોનું સૂદ ફાઉન્ડેશન વિદ્યાલય બનાવવા માટે કરશે મદદ

સોનુ સૂદે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું છે કે નૂહમાં હિંસાની ઘણી ઘટનાઓ બની છે. મને લાગે છે કે શિક્ષણ એ એક મોટું પરિબળ છે. ત્યાં યુનિવર્સિટી આવે, કૉલેજ આવે તો ત્યાંના બાળકો માટે ઘણું સારું રહેશે.

નૂહમાં લગભગ 30 ગામો એવા છે, જ્યાં ઘણા બાળકો તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી. ત્યાંના છોકરાઓ બીજી જગ્યાએ ભણવા જાય છે, પણ છોકરીઓનું ભણતર ત્યાં જ બાકી રહે છે. જો ત્યાં યુનિવર્સિટી ખોલવામાં આવે તો જે બાળકો અભ્યાસ ચૂકી જાય છે તેઓ આગળ અભ્યાસ કરી શકશે, તેમનું ભવિષ્ય સારું બનશે.

હાથ જોડીને, યુનિવર્સિટીના તમામ લોકોને વિનંતી કરવામાં આવે છે કે નુહમાં યુનિવર્સિટી ખોલવામાં આવે જેથી કરીને બાળકોને લાભ મળી શકે. તેણે એમ પણ કહ્યું કે આ માટે તે અને તેની સંસ્થા સોનુ સૂદ ફાઉન્ડેશન આ વિષય પર સપોર્ટ કરશે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">