કપૂર પરિવારમાં આવી નાની પરી, આલિયા ભટ્ટે આપ્યો દીકરીને જન્મ

બોલિવૂડનું સૌથી ફેમસ કપલ ​​માતા-પિતા (Alia Bhatt and Ranbir Kapoor) બની ગયું છે. આલિયાએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. રણબીર કપૂર પિતા બનવાથી ખુશ છે.

કપૂર પરિવારમાં આવી નાની પરી, આલિયા ભટ્ટે આપ્યો દીકરીને જન્મ
Alia-Ranbir
Follow Us:
| Updated on: Nov 06, 2022 | 1:51 PM

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે અને આ દિવસ તેમના જીવનના સૌથી સુંદર દિવસોમાંનો એક બની ગયો છે. આલિયા-રણબીર પેરેન્ટ્સ બની ગયા છે. આલિયાએ દીકરીને જન્મ આપ્યો છે. એક્ટ્રેસે તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે. આજે કપૂર પરિવારની ખુશીનું ઝૂમી ઉઠ્યું છે. રણબીર પિતા બનીને ઘણો ખુશ છે. આલિયા ભટ્ટ મુંબઈના એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેના બાળકને જન્મ આપ્યો.

આજે સવારે આલિયા તેના પતિ રણબીર સાથે હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તેને જોઈને બધા સમજી ગયા કે આજે એક્ટ્રેસ ગુડ ન્યુઝ આપવા જઈ રહી છે. આ જોડીના ફેન્સ ઘણા સમયથી આ સમાચારની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ વચ્ચે એવા રિપોર્ટ પણ આવ્યા હતા કે એક્ટ્રેસ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં તેના બાળકને જન્મ આપશે. પરંતુ તેણે તેની અચાનક ડિલિવરી થવાના સમાચારથી બધાને ચોંકાવી દીધા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તમને જણાવી દઈએ કે રણબીર કપૂરે પોતાના ઘણા ઈન્ટરવ્યુમાં કહ્યું હતો કે તે પિતા બનવા માંગે છે. તેને બાળકોનો ખૂબ શોખ છે. પરંતુ આજે બધા ઘણા ખુશ હશે, પરંતુ રણબીરની ખુશી અલગ છે. હવે એક્ટર પર નવી જવાબદારી આવી છે. લાંબા સમયથી પરિવારમાં નાના મહેમાનના આગમનની તૈયારીઓ ચાલી રહી હતી. આલિયાના પરિવારથી લઈને તેના સાસરિયાઓ પણ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એપ્રિલમાં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નના સમાચાર ચર્ચામાં રહ્યા હતા. લગ્નના બે મહિના બાદ આલિયાએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર બધા સાથે શેયર કર્યા હતા. એક્ટ્રેસે તેના પ્રેગ્નન્સી પીરિયડને ઘણો એન્જોય કર્યો છે. હવે તે માતા બની ગઈ છે. હવે તે આ સફરને કેવી રીતે એન્જોય કરે છે તે જોવાનું રહેશે.

2017માં ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ માટે તેમને કાસ્ટ કરવામાં આવ્યા, ત્યારે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અફવાઓ ફેલાઈ હતી. છેલ્લે 2018માં બંને સોનમ કપૂરના લગ્નના રિસેપ્શનમાં એક કપલ તરીકે તેમની પહેલી ઉપસ્થિતિ હતી. આ દેખાવ પછી તરત જ રણબીરે તેમના સંબંધોની પુષ્ટિ કરી. તે સમયે તેને કહ્યું હતું કે, તેમનો સંબંધ “નવો” છે અને તે તેના વિશે વધુ વાત કરવા માંગતો નથી.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">