પંજાબ હંમેશા ભારતનો હિસ્સો છે અને રહેશે : કંગના રનૌત

કંગના રનૌત (Kangana Ranaut) ટૂંક સમયમાં ફિલ્મ 'ધાકડ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ પણ એકદમ અલગ અવતારમાં જોવા મળશે.

પંજાબ હંમેશા ભારતનો હિસ્સો છે અને રહેશે : કંગના રનૌત
Kangana accused Uddhav Thackeray of being crushed in the arrogance of powerImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 10:08 PM

ચંદીગઢમાં ઈન્ટેલિજન્સ વિંગ હેડક્વાર્ટર પર હુમલાના પરિણામે પંજાબમાં (Punjab) વધી રહેલા તણાવ વચ્ચે, કંગના રનૌતે (Kangana Ranaut) ‘અખંડ ભારત’ના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાજ્યમાં તેની આગામી ફિલ્મ ‘ધાકડ’ (Dhaakad) માટે પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન, જ્યાં તે એક જાસૂસની ભૂમિકામાં જોવા મળશે, અભિનેત્રીએ તેના અલગ દેશની માંગ કરતી તાકતો  અને ભારતથી અલગ થવા વિશે વાત કરી. કંઈપણ બોલ્યા વિના 35 વર્ષીય અભિનેત્રીએ આવા હંગામાની નિંદા કરી અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના  ભંડોળ પ્રાપ્ત  આતંકવાદીઓ ગણાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યોના સામાન્ય લોકોના આવા કૃત્યનું સમર્થન કરતા નથી.

પંજાબ ભારતનો હિસ્સો છે અને હંમેશા રહેશે

ANIના અહેવાલ મુજબ, કંગના રનૌતે પંજાબની વર્તમાન સ્થિતિ વિશે વાત કરતા કહ્યું, “પંજાબ ભારતનો હિસ્સો છે અને હંમેશા રહેશે. કોઈ તેને અલગ કરી શકશે નહીં.” તેમણે એમ પણ કહ્યું કે એકીકૃત ભારત પાસે અપાર શક્તિ છે અને કોઈપણ રાજ્યના લોકોના  ઈચ્છે  તે  પછી  પંજાબ, તમિલનાડુ કે હિમાચલ પ્રદેશ ના હોય, તેમનો  માંગણી કરવાનો અર્થ એ નથી કે તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે.

કંગના રનૌતે  જણાવ્યું કે   “કોઈ વ્યક્તિ તેના શરીરનો એક ભાગ કાપી શકતો નથી. પંજાબ હોય, તમિલનાડુ હોય કે હિમાચલ પ્રદેશ, શરીરના કોઈ અંગને કાપી ન શકાય. આ ઉપરાંત, કંગના રનૌતે દેશમાં થઈ રહેલા ગુનાઓ અને અત્યાચારો પર ભાર મૂક્યો અને કહ્યું કે ‘જેહાદ, હત્યા, બળાત્કાર’ અને અન્ય ઘણા બધા ગુનાઓના ગંભીર સજા આપવી જોઈએ. તેમજ આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સરકાર પાસે માંગણી કરી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કંગના રનૌતે  રાજનીતિમાં જોડાવવા અંગે નિવેદન આપ્યું

આ સિવાય કંગના રનૌતે  રાજકારણમાં આવવાની અફવાઓ અંગે  નિખાલસતાથી વાત કરી હતી. આવા દાવાઓને નકારી કાઢતા કંગના રનૌતે કહ્યું, ‘હું  રાજકારણમાં  નથી આવી રહી . હું હંમેશા દેશના કલ્યાણ માટે બોલું છું, કદાચ તેથી જ લોકો વિચારે છે કે હું રાજકારણમાં પ્રવેશ કરી શકું છું. મને રાજકારણમાં રસ નથી.”

તેણે એમ પણ કહ્યું કે તેની પાસે ઘણી બધી ફિલ્મો છે તેથી  મને  કલાકાર હોવાનો સંતોષ  છે. અભિનેત્રીએ અંતમાં કહ્યું, “મારી પાસે બેક ટુ બેક ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે અને હું એક કલાકાર તરીકે ખુશ છું.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">