Gangubai Kathiawadi: ભણસાલી અને આલિયા ભટ્ટને મોટી રાહત, હાઈકોર્ટે બદનક્ષીની કાર્યવાહી પર આપ્યો વચગાળાનો સ્ટે

બોમ્બે હાઈકોર્ટે ફિલ્મ "ગંગુબાઈ કાઠિયાવાડી" સામે થયેલી ફોજદારી બદનક્ષીની ફરિયાદમાં અભિનેત્રી આલિયા ભટ્ટ અને ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીને રાહત આપી છે.

Gangubai Kathiawadi: ભણસાલી અને આલિયા ભટ્ટને મોટી રાહત, હાઈકોર્ટે બદનક્ષીની કાર્યવાહી પર આપ્યો વચગાળાનો સ્ટે
Gangubai Kathiawadi: Big relief to Bhansali and Alia Bhatt, Bombay High Court grants interim stay on defamation suit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 3:37 PM

બોમ્બે હાઈકોર્ટે ફિલ્મ “ગંગુબાઈ કાઠિયાવાડી” સામે થયેલી ફોજદારી બદનક્ષીની ફરિયાદમાં અભિનેત્રી આલિયા ભટ્ટ અને ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી વિરુદ્ધ સ્થાનિક અદાલતે શરૂ કરેલી કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપ્યો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ અને ફિલ્મ નિર્માતા પર બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આદેશમાં 7 સપ્ટેમ્બરે સુનાવણીની આગામી તારીખ સુધી વચગાળાનો સ્ટે આપ્યો હતો.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આ વર્ષે માર્ચમાં ભટ, ભણસાલી અને તેમની પ્રોડક્શન કંપની ભણસાલી પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ વિરૂદ્ધ સમન જારી કર્યા હતા, જે બાબુજી શાહ દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષીની ફરિયાદ પર દાવો કરે છે. બાબુજી શાહે ગંગુબાઈ કાઠિયાવાડીના દત્તક પુત્ર હોવાનો દાવો કર્યો હતો, ગંગુબાઈ પર ફિલ્મ આધારિત છે.

તમને જણાવી દઈએ કે બાબુજી શાહે દાવો કર્યો હતો કે આ ફિલ્મ ‘ધ માફિયા ક્વિન્સ ઓફ મુંબઈ’ પુસ્તક પરથી પ્રેરિત છે. બાબુજી શાહનું કહેવું હતું કે આ ઉપન્યાસમાં લખવામાં આવેલા અમુક ભાગ માનહાનીકારક છે. તેમજ ગંગુબાઈની પ્રતિષ્ઠા માટે હાનીકારક છે. અને આ તેમની પ્રાઈવસી અને અધિકારોનું ઉલ્લંઘન છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોર્ટમાં કાર્યવાહી સમયે આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીના વકીલે તર્ક આપ્યો કે બાબુજી શાહના અસ્તિત્વ વિશે મેકર્સને ખ્યાલ ન હતો. જજ રેવેતી મોહિતે ડેરેએ બાબુજી શાહ માટે નોટીસ જાહેર કરી છે. આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ થશે. હાઈકોર્ટે ત્યાં સુધી નીચલી અદાલતની વચગાળાની કાર્યવાહી રોકવાનું કહ્યું છે.

સંબંધિત, બીજી HC બેન્ચે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો પણ ઇનકાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે બાબુજી શાહે ફિલ્મની રજૂઆત પર રોક લગાવવા અને નવલકથાના લેખકો/પ્રકાશકોને ગંગુબાઈ કાઠિયાવાડીના જીવન પર કોઈ તૃતીય પક્ષના અધિકારો અથવા અન્ય કોઈ વાર્તા લખવા પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

તમને જણાવી દઈએ કે બાબુજી શાહે ફિલ્મની રજૂઆત પર રોક લગાવવા અને નવલકથાના લેખકો/પ્રકાશકોને ગંગુબાઈ કાઠિયાવાડીના જીવન પર કોઈ તૃતીય પક્ષના અધિકારો અથવા અન્ય કોઈ વાર્તા લખવા પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ન્યાયમૂર્તિ નીતિન સાંબ્રેએ 30 જુલાઇએ પસાર કરેલા તેમના આદેશમાં અરજીને ફગાવી દીધી હતી. આ અરજી ફગાવતા કહ્યું હતું કે વ્યક્તિના મૃત્યુ સાથે બદનક્ષીપૂર્ણ પ્રકૃતિની કોઈપણ સામગ્રી નાશ થઇ જાય છે. જસ્ટિસ સામ્બ્રેએ કહ્યું, “અપીલ કરનારે બતાવવાનું છે કે તે મૃતક ગંગુબાઈ કાઠિયાવાડીનો દત્તક પુત્ર છે, જે કરવામાં તે પ્રથમ નજરમાં નિષ્ફળ રહ્યા છે.”

આ ફિલ્મ અગાઉ સપ્ટેમ્બર 2020 માં રિલીઝ થવાની હતી પરંતુ કોવિડ -19 ના કારણે વિલંબમાં પડી. આ વર્ષની શરૂઆતમાં, નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે આ ફિલ્મ 2021 માં થિયેટરોમાં આવશે. ફિલ્મનું શૂટ કામ ઘણા સમયથી પૂરું થઇ ગયું છે.

આ પણ વાંચો: મલાઈકાથી લઈને વિરાટ કોહલી સુધી, આ સ્ટાર્સ પીવે છે બ્લેક વોટર, કિંમત જાણીને તમે ચોંકી જશો!

આ પણ વાંચો: જય દેવગણે કર્યા ફિલ્મ બેલ બોટમના વખાણ, થિયેટરમાં ફિલ્મ રિલીઝ કરવાના નિર્ણય પર કહી આ વાત

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">