AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘તારક મહેતા’ ના ચાહકો માટે ખરાબ સમાચાર, હવે નહીં જોવા મળે દિશા વાકાણી

હે માં, માતાજી! તારક મહેતામાંથી દયાબેન આઉટ ? હવે નહીં દેખાય દીશા વાકાણી ? ‘દયા’ વિનાનું ‘ગોકુળધામ‘ ? ગરબા રાસની રાણી, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિશા વાકાણી હવે સીરિયલમાં નહીં દેખાય. એવો અમારો નહીં, ઘણી ઘણી વેબસાઈટ્સનો દાવો છે. એવી ચર્ચા છે કે દિશા વાકાણીએ શોમાંથી આઉટ થવાનો નિર્ણય લઈ લીધો છે અને કોન્ટ્રાક્ટ પૂરો કરવાની માંગ કરી […]

'તારક મહેતા' ના ચાહકો માટે ખરાબ સમાચાર, હવે નહીં જોવા મળે દિશા વાકાણી
Disha Vakani quits taarak mehta
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Jan 23, 2019 | 2:33 PM
Share

હે માં, માતાજી!

તારક મહેતામાંથી દયાબેન આઉટ હવે નહીં દેખાય દીશા વાકાણી ? ‘દયા વિનાનું ગોકુળધામ‘ ?

Disha Vakani quits taarak mehta

ગરબા રાસની રાણી, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિશા વાકાણી હવે સીરિયલમાં નહીં દેખાય. એવો અમારો નહીં, ઘણી ઘણી વેબસાઈટ્સનો દાવો છે. એવી ચર્ચા છે કે દિશા વાકાણીએ શોમાંથી આઉટ થવાનો નિર્ણય લઈ લીધો છે અને કોન્ટ્રાક્ટ પૂરો કરવાની માંગ કરી છે. જેને લઈને સીરિયલના કલાકારોથી માંડીને દર્શકોમાં મચી ગઈ છે સનસની.

ગોકુળધામના લોકો જ નહીં, દર્શકો પણ ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા કે દયાબેન ક્યારે પાછા આવશે અને ફરી એકવાર એ હાલો… કહીને રાસની રમઝટ બોલાવશે પણ એવું કહેવાઈ રહ્યું છે કે ગરબા રાસની આ રાણી, દિશા વાકાણી થઈ ગયા છે સીરિયલમાંથી બહાર.

Disha Vakani quits taarak mehta

જી હાં, સોશલ મિડિયામાં ચારે તરફ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઈને સમચાર છે કે દયા બેન ઉર્ફ સૌના લાડકા દિશા વાકાણી હવે સીરિયલમાં પાછા નહીં આવે. તેના એક નહીં, ઘણા કારણો ચર્ચાઈ રહ્યા છે.

પહેલું કારણ તેમના બાળકનો ઉછેર

30 નવેમ્બર 2017માં તેમણે દિકરીને જન્મ આપ્યો

એક વર્ષ કરતાં વધુ સમયથી તેઓ રજા પર હતા

જુલાઈ મહિનામાં તેમનું સીરિયલમાં કમબેક હતું

હાલ દિશા દિકરીના ઉછેર પર ધ્યાન આપવા માગે છે

બીજું કારણ સીરિયલમાં ફીસ વધારાનું

દિશાએ કમ બૈક માટે વધારે ફીની માંગ કરી

સાથે કામ કરવાને લઈને અમુક શરતો રાખી જે સીરિયલના સંચાલકોએ નામંજૂર રાખી 

એટલું જ નહીં, એક વેબસાઈટે તો દિશા વાકાણીના પતિ મયુર પાટીયાના નામે એવું પણ પ્રકાશિત કર્યું છે કે હાલ દિશા માટે સીરિયલ કરતાં બાળક પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. ટીવી નાઈને સીરિયલના તમામ કલાકારોનો સંપર્ક કર્યો, પરંતુ અમુકે આ સમાચારને અફવા જણાવી તો અમુકે નો કમેંટ કહીને ચૂપ રહેવાનું કર્યું પસંદ.

[yop_poll id=764]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">