AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પવન સિંહની પત્નીએ છુટાછેડા માટે માંગ્યા 10 કરોડ, કહ્યું હું લગ્ન કરીશ નહી અને લગ્ન કરવા પણ નહીં દઉં

પવન સિંહની પત્ની જ્યોતિ સિંહે પોતાના એક ઈન્ટરવ્યુમાં એવી વાત કહી છે. જે સાંભળી બધા ચોંકી ગયા હતા. જ્યોતિએ કહ્યું હવે લગ્ન કરવાથી ડર લાગે છે. પવન સિંહે તેના 8 વર્ષ બરબાદ કરી નાંખ્યા છે.

Breaking News : પવન સિંહની પત્નીએ છુટાછેડા માટે માંગ્યા 10 કરોડ, કહ્યું હું લગ્ન કરીશ નહી અને લગ્ન કરવા પણ નહીં દઉં
| Updated on: May 07, 2026 | 4:27 PM
Share

ભોજપુરી સિનેમાનો પોપ્યુલર અભિનેતા પવન સિંહ અને તેની પત્ની જ્યોતિ સિંહ વચ્ચે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિવાદ છૂટાછેડા સુધી પહોંચ્યો છે. જ્યોતિ સિંહે હાલમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેમણે પવન સિંહ પાસે 10 કરોડની એલિમની માંગી છે. જ્યોતિએ સૂર્યા ભાઈ નામની ફેમસ યુટ્યુબ ચેનલ પર આ વાતચીતમાં પોતાના દિલની વાત કરી હતી. પવન સિંહ આ રકમ પર રાજી થયા ન હતા.તેમણે માત્ર 50 લાખ રુપિયા આપવાની વાત કહી છે. જ્યોતિએ કહ્યું 50 લાખ રુપિયામાં આજકાલ 2 રુમનું ઘર પણ મળતું નથી. તેમણે એ પણ કહ્યું કે, પવન સિંહને 3 કરોડ આપવામાં 8 વર્ષ લાગી ગયા છે. આ માટે કોર્ટમાં તેમણે 10 કરોડની માંગણી કરી છે.

જ્યોતિ સિંહે કહ્યું લોકો જોઈ રહ્યા છે. મને કે મે 10 કરોડ રુપિયા માંગ્યા છે. જો 3 કરોડ આપવામાં 8 વર્ષ થયા હોય તો 10 કરોડનો કેસ 15 વર્ષ સુધી ચાલશે. હું બીજી વખત લગ્ન કરવા દઉશ નહી. જ્યોતિએ આગળ કહ્યું કે, લગ્નના નામે હવે તેને ડર લાગી રહ્યો છે. તેમણે કહ્યું હું ટ્રોમાં છું.

View this post on Instagram

A post shared by Pawan Singh (@singhpawan999)

જ્યોતિએ પવન સિંહ પર આરોપ લગાવતા કહ્યું કે, જો તેણે સાથે રહેવું ન હતુ. તો અલગ થઈ જવાય ને. તેમણે 8 વર્ષ બરબાદ કર્યો. જ્યોતિએ એ પણ કહ્યું કે, છુટાછેડાના કાગળ પર સાઈન કર પવન તૈયાર છે. પરંતુ તેમણે પોતે જ તેને અટકાવી રાખ્યું છે.

પવન સિંહની પર્સનલ લાઈફ

પવન સિંહની પહેલી પત્ની પ્રિયા કુમારી સિંહ હતી. તેના લગ્ન 2014માં થયા હતા પરંતુ 2015માં પ્રિયાનું નિધન થયું હતુ. 3 વર્ષ બાદ પવન સિંહે જ્યોતિ સિંહ સાતે બીજા લગ્ન કર્યા હતા. બંન્નેનું લગ્ન જીવન વધારે ચાલ્યું ન હતું હવે બંન્ને વચ્ચે છુટાછેડાની વાત ચાલી રહી છે. આ સમગ્ર મામલો ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યોતિ સિંહની આ વાતે અનેક સવાલો ઉભા કર્યા છે.

લોલીપોપ લાગેલુ ગીતથી ફેમસ થયો પવન સિંહ, પરંતુ લગ્ન જીવનમાં રહ્યો અસફળ આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">