જાણો બોલીવુડની કઈ અભિનેત્રી સાથે સુશાંત સિંહ આવ્યા હતા ચર્ચામાં?, અભિનેત્રીએ પણ કર્યો હતો આ ખુલાસો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં આત્મહત્યા કરી લીધી છે અને તેના લીધે એક શોકનું મોજું ફરી વળ્યું છે. બોલીવુડની દુનિયામાં પોતાના અભિનયની સુશાંત સિંહ રાજપૂત આગળ આવ્યા હતા. જો કે સુશાંત સિંહે રાજપૂતે આત્મહત્યાનું પગલું કેમ ભર્યું તેના વિશે કંઈપણ કહેવું એ યોગ્ય નથી રહે. જો કે પોલીસનું કહેવું છે કે સુશાંત સિંહ માનસિક તણાવ […]

જાણો બોલીવુડની કઈ અભિનેત્રી સાથે સુશાંત સિંહ આવ્યા હતા ચર્ચામાં?, અભિનેત્રીએ પણ કર્યો હતો આ ખુલાસો
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:11 PM

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં આત્મહત્યા કરી લીધી છે અને તેના લીધે એક શોકનું મોજું ફરી વળ્યું છે. બોલીવુડની દુનિયામાં પોતાના અભિનયની સુશાંત સિંહ રાજપૂત આગળ આવ્યા હતા. જો કે સુશાંત સિંહે રાજપૂતે આત્મહત્યાનું પગલું કેમ ભર્યું તેના વિશે કંઈપણ કહેવું એ યોગ્ય નથી રહે. જો કે પોલીસનું કહેવું છે કે સુશાંત સિંહ માનસિક તણાવ એટલે કે ડિપ્રેશનમાં હતા અને તેનો ઈલાજ પણ કરાવી રહ્યાં હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

was-girlfriend-riya-chakraborty-and-sushant-singh-rajput-relationship-is-not-on-track

આ પણ વાંચો :  સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ કમાણી 250 રુપિયા હતી, જાણો તેમની જિંદગીના સંઘર્ષ વિશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુશાંત સિંહ અને રિયા ચક્રબર્તીના સંબંધો હતા ચર્ચામાં

છેલ્લાં કેટલાંક દિવસમાં સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી રિયા ચક્રબર્તી ચર્ચામાં આવ્યા હતા. ઘણી વખત તેઓ એકસાથે રજાઓ માણતા નજરે પડ્યા હતા. જ્યારે હવે સુશાંત આ દુનિયામાં નથી ત્યારે એ ચર્ચાએ પણ જોર પક્ડ્યું છે કે સુશાંત અને રિયાની વચ્ચે બધું યોગ્ય રીતે નહોતું ચાલી રહ્યું. જો કે રિયાએ સુશાંત સાથેના સંબંધોને લઈને ખુલ્લીને ક્યારેય વાત નથી કરી પણ રિપોર્ટસમાં માનવામાં આવે છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રિયા ચક્રબર્તીએ સુશાંત સિંહ સાથેના સંબંધને લઈને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ સંબંધ ના તો સુશાંતે સ્વીકાર્યો છે કે અને ના તો મેં સ્વીકાર્યો છે. આથી આ સત્ય નથી. રિયાએ સુશાંતને એક સારો મિત્ર ગણાવ્યો હતો. રિયાએ જાણકારી આપી કે બંને લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને બંનેના મેનેજર પણ એક જ રહ્યાં હતા. આમ રિયા અને સુશાંત વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી એવું પણ માનવામાં આવી રહ્યું છે.

was-girlfriend-riya-chakraborty-and-sushant-singh-rajput-relationship-is-not-on-track

સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યા કરી તેની અંતિમ રાતે સુશાંતના ઘણાં મિત્રો પણ ઘરે આવ્યા હતા. સુશાંતને રાત્રે સૂવા માટે તેના રુમમાં લઈ ગયા હતા. જ્યારે સવારે સુશાંતે દરવાજો ના ખોલ્યો ત્યારે દરવાજાને તોડવામાં આવ્યો. સુશાંત ફાંસીના ફંદા પર લટકેલા જોવા મળ્યા હતા. પોલીસે સુશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જો કે એક વાત કહેવામાં આવી રહી છે ડિપ્રેશનના લીધે જ સુશાંતે આત્મહત્યા કરી છે. ડિપ્રેશન ક્યાં કારણે હતું તેના વિશે જાણી શકાયું નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">