Rajkummar-Patralekhaa Wedding : રાજકુમાર અને પત્રલેખાનું યોજાયુ રિસેપ્શન..જુઓ નવવિવાહિત કપલનો શાહી અંદાજ

રાજકુમાર રાવ (Rajkummar Rao) અને પત્રલેખા (Patralekhaa) 11 વર્ષના લાંબા સંબંધો બાદ સોમવારે લગ્નના બંધનમાં બંધાયા છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Rajkummar-Patralekhaa Wedding : રાજકુમાર અને પત્રલેખાનું યોજાયુ રિસેપ્શન..જુઓ નવવિવાહિત કપલનો શાહી અંદાજ
rajkummar-patralekhaa
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 8:04 AM

બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ રાજકુમાર રાવ (Rajkummar Rao) અને પત્રલેખાના (Patralekhaa) સોમવારે લગ્ન થયા હતા. બંનેએ લગ્નના ફોટા શેર કરીને ફેન્સનું દિલ જીતી લીધું છે. ફોટો શેર કરતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ફેન્સથી લઈને સેલેબ્સ સુધી બધાએ બંનેને અભિનંદન પાઠવ્યા હતા. લગ્ન બાદ સાંજે બંનેએ રિસેપ્શન રાખ્યું હતું.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khatter) રિસેપ્શનમાં પહોંચ્યા હતા. તેણે રાજકુમાર અને પત્રલેખાને તેમના લગ્ન માટે અભિનંદન આપતા બંને સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટો દ્વારા બંનેના રિસેપ્શન લૂક વિશે પણ જોઈ શકીએ છીએ. પત્રલેખાએ ક્રીમ અને ગોલ્ડન કલરની સાડી પહેરી છે અને તેના પર શાલ ઓઢી છે. તે જ સમયે, રાજકુમારે બ્લેક કલરનો સૂટ પહેર્યો છે. બંનેનો લૂક ખૂબ જ ક્લાસી લાગી રહ્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

રાજકુમાર અને પત્રલેખા સાથેનો એક ફોટો શેર કરતા મનોહર લાલ ખટ્ટરે લખ્યું, “ચંદીગઢમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન સમારોહમાં હાજરી આપીને વર-કન્યાને આશીર્વાદ અને સફળ લગ્ન જીવનની શુભેચ્છા આપી હતી.

તસવીરો શેર કરતી વખતે રાજકુમારે શું લખ્યું? લગ્નની તસવીરો શેર કરતા રાજકુમારે લખ્યું, “આખરે 11 વર્ષના પ્રેમ, રોમાંસ, મિત્રતા અને મસ્તી પછી, મેં મારા જીવનસાથી, મારા શ્રેષ્ઠ મિત્ર, મારા પરિવાર સાથે લગ્ન કર્યા છે.” હું આજે તમારા પતિ તરીકે ઓળખાઈને સૌથી વધુ ખુશ છું.

તમને જણાવી દઈએ કે લગ્નમાં રાજકુમારે ઓફ-વ્હાઈટ કલરના કુર્તા પાયજામા અને જેકેટ પહેર્યા હતા. આ સાથે તેણે લાલ રંગની પાઘડી પહેરી હતી. જ્યારે પત્રલેખાએ રેડ કલરનો લહેંગા પહેર્યો હતો. બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

પત્રલેખાની નોટ લગ્નની તસવીરો શેર કરતી વખતે પત્રલેખાએ લખ્યું, “આજે મેં મારા બોયફ્રેન્ડ, મારા જીવનસાથી, મારા પાર્ટનર સાથે લગ્ન કર્યા છે. 11 વર્ષથી મારો શ્રેષ્ઠ મિત્ર. તારી પત્ની કહેવાથી મારા માટે આનાથી મોટી કોઈ ખુશી ન હોઈ શકે.

સગાઈની તસ્વીર અને વીડિયો પણ વાયરલ થયા હતા આ પહેલા તેમની સગાઈના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. રાજકુમારે ઘૂંટણિયે બેસીને પત્રલેખાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. આ દરમિયાન બંનેએ વ્હાઇટ કલરના આઉટફિટ પહેર્યા હતા. આ ઈવેન્ટમાં બોલિવૂડમાંથી ફરાહ ખાન, હુમા કુરેશી અને તેના ભાઈ સાકિબ સલીમે પણ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : Happy birthday Meenakshi Seshadri : અમિતાભ બચ્ચને મીનાક્ષી શેષાદ્રી સાથે ફિલ્મ કરવાની કેમ પાડી હતી ના, જાણો ચોંકાવનારું સત્ય

આ પણ વાંચો : ભારતે 99 દેશોના વિદેશી પ્રવાસીઓને ક્વોરેન્ટાઇન ફ્રી મુસાફરીની આપી મંજૂરી, પરંતુ આ શરતોનું કરવું પડશે પાલન

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">