AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mandira Bedi Post on Husband: પતિની યાદમાં મંદિરા બેદીની આ પોસ્ટે બધાને ભાવુક કર્યા, સેલિબ્રિટી અને ચાહકોએ હિંમત આપી

મંદિરા બેદી (Mandira Bedi) અને રાજના લવ મેરેજ થયા હતા અને વર્ષ 1999માં બંન્ને લગ્ન કર્યા હતા. રાજ અને મંદિરાની પ્રથમ મુલાકાત જાહેરાત ફિલ્મ બનાવનારી કંપની સાથે કામ કરતી વખતે થઈ હતી.

Mandira Bedi Post on Husband: પતિની યાદમાં મંદિરા બેદીની આ પોસ્ટે બધાને ભાવુક કર્યા, સેલિબ્રિટી અને ચાહકોએ હિંમત આપી
પતિની યાદમાં મંદિરા બેદીની આ પોસ્ટે બધાને ભાવુક કર્યાImage Credit source: instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 1:37 PM
Share

Mandira Bedi : બોલિવુડ અભિનેત્રી મંદિરા બેદી આજે પણ તેના પતિ રાજની ભુલી શકી નથી. ગત્ત વર્ષે 30 જૂનના રોજ તેના પતિ રાજ કૌશલે દુનિયાને અલવિદા કહ્યું હતુ, મંદિરા બેદી (Mandira Bedi) માટે એક વર્ષ ખુબ જ સંધર્ષભર્યું રહ્યું હતુ, રાજ (Raj Kaushal)ના નિધન પછી મંદિરા બેદી તેના બંન્ને બાળકોને સંભાળી રહી છે, આ મોટા દુખમાંથી બહાર આવી કામ પણ શરુ કર્યું હતુ. આજે તેના પતિની પહેલી પુર્ણયતિથી પર મંદિરા બેદી ઈમોશનલ થઈ ગઈ છે. મંદિરા બેદી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો છે જેણે એક્ટીંગથી લઈને કમેન્ટ્રી અને હોસ્ટિંગ પણ કર્યુ છે.

મંદિરા બેદીએ ઈમોશનલ પોસ્ટ શેર કરી

મંદિરા બેદીના પતિના નિધન થયાનું આજે એક વર્ષ પૂર્ણ થયું છે, આજે એટલે કે, 30 જૂન 2021ના દિવસે રાજ કૌશલે હુમલો આવતા નિધન થયું હતુ. આજે મંદિરા બેદી ઈમોશનલ થઈ છે અને તેમણે ઈન્સ્ટ્રાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણ લખ્યું છે કે, ‘તમારા વગર 365 દિવસ’ આ સાથે તેણે તૂટેલા દિલની ઈમોજી બનાવી છે કૈપ્શનમાં લખ્યું કે, હું તને યાદ કરી રહી છું રાજી.

આ પણ વાંચો

View this post on Instagram

A post shared by Mandira Bedi (@mandirabedi)

સેલિબ્રિટી હિંમત આપી રહ્યા છે

મંદિરાએ ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરતા બોલિવુડ સેલિબ્રિટી ઈમોશનલ થઈ રહ્યા છે, તમામ લોકો મંદિરા બેદીને હિંમત આપી રહ્યા છે, માત્ર સેલિબ્રિટી જ નહિ પરંતુ તેના ચાહકો પણ તેને હિંમત અને પ્રેમ આપી રહ્યા છે, આ પોસ્ટથી એ જાણી શકાય કે, તેનું એક વર્ષ કઈ રીતે પસાર થયું હશે.

બાળકોને તાકાત બનાવી

તમને જણાવી દઈએ કે, પતિના નિધન પછી પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુંમાં મંદિરા બેદીએ કહ્યું હતુ કે, તેણે પોતાના બાળકોને પોતાની તાકાત બનાવી છે. અભિનેત્રી બાળકોની માતાની સાથે પિતા પણ બની રહી છે, તેમણે કહ્યું મારા માટે મારા બાળકો જ મારી પ્રેરણા છે, તમને 90 ના દાયકા નો એક ટીવી શો યાદ હશે. એ પ્રખ્યાત સિરિયલ નું નામ હતું ‘શાંતિ’. આ શો થી ઘર-ઘરમાં નામ બનાવનારી હિરોઈન બીજી કોઈ નહીં પણ મંદિરા બેદી હતી.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">