Mandira Bedi Post on Husband: પતિની યાદમાં મંદિરા બેદીની આ પોસ્ટે બધાને ભાવુક કર્યા, સેલિબ્રિટી અને ચાહકોએ હિંમત આપી

મંદિરા બેદી (Mandira Bedi) અને રાજના લવ મેરેજ થયા હતા અને વર્ષ 1999માં બંન્ને લગ્ન કર્યા હતા. રાજ અને મંદિરાની પ્રથમ મુલાકાત જાહેરાત ફિલ્મ બનાવનારી કંપની સાથે કામ કરતી વખતે થઈ હતી.

Mandira Bedi Post on Husband: પતિની યાદમાં મંદિરા બેદીની આ પોસ્ટે બધાને ભાવુક કર્યા, સેલિબ્રિટી અને ચાહકોએ હિંમત આપી
પતિની યાદમાં મંદિરા બેદીની આ પોસ્ટે બધાને ભાવુક કર્યાImage Credit source: instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 1:37 PM

Mandira Bedi : બોલિવુડ અભિનેત્રી મંદિરા બેદી આજે પણ તેના પતિ રાજની ભુલી શકી નથી. ગત્ત વર્ષે 30 જૂનના રોજ તેના પતિ રાજ કૌશલે દુનિયાને અલવિદા કહ્યું હતુ, મંદિરા બેદી (Mandira Bedi) માટે એક વર્ષ ખુબ જ સંધર્ષભર્યું રહ્યું હતુ, રાજ (Raj Kaushal)ના નિધન પછી મંદિરા બેદી તેના બંન્ને બાળકોને સંભાળી રહી છે, આ મોટા દુખમાંથી બહાર આવી કામ પણ શરુ કર્યું હતુ. આજે તેના પતિની પહેલી પુર્ણયતિથી પર મંદિરા બેદી ઈમોશનલ થઈ ગઈ છે. મંદિરા બેદી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો છે જેણે એક્ટીંગથી લઈને કમેન્ટ્રી અને હોસ્ટિંગ પણ કર્યુ છે.

મંદિરા બેદીએ ઈમોશનલ પોસ્ટ શેર કરી

મંદિરા બેદીના પતિના નિધન થયાનું આજે એક વર્ષ પૂર્ણ થયું છે, આજે એટલે કે, 30 જૂન 2021ના દિવસે રાજ કૌશલે હુમલો આવતા નિધન થયું હતુ. આજે મંદિરા બેદી ઈમોશનલ થઈ છે અને તેમણે ઈન્સ્ટ્રાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણ લખ્યું છે કે, ‘તમારા વગર 365 દિવસ’ આ સાથે તેણે તૂટેલા દિલની ઈમોજી બનાવી છે કૈપ્શનમાં લખ્યું કે, હું તને યાદ કરી રહી છું રાજી.

આ પણ વાંચો

View this post on Instagram

A post shared by Mandira Bedi (@mandirabedi)

સેલિબ્રિટી હિંમત આપી રહ્યા છે

મંદિરાએ ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરતા બોલિવુડ સેલિબ્રિટી ઈમોશનલ થઈ રહ્યા છે, તમામ લોકો મંદિરા બેદીને હિંમત આપી રહ્યા છે, માત્ર સેલિબ્રિટી જ નહિ પરંતુ તેના ચાહકો પણ તેને હિંમત અને પ્રેમ આપી રહ્યા છે, આ પોસ્ટથી એ જાણી શકાય કે, તેનું એક વર્ષ કઈ રીતે પસાર થયું હશે.

બાળકોને તાકાત બનાવી

તમને જણાવી દઈએ કે, પતિના નિધન પછી પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુંમાં મંદિરા બેદીએ કહ્યું હતુ કે, તેણે પોતાના બાળકોને પોતાની તાકાત બનાવી છે. અભિનેત્રી બાળકોની માતાની સાથે પિતા પણ બની રહી છે, તેમણે કહ્યું મારા માટે મારા બાળકો જ મારી પ્રેરણા છે, તમને 90 ના દાયકા નો એક ટીવી શો યાદ હશે. એ પ્રખ્યાત સિરિયલ નું નામ હતું ‘શાંતિ’. આ શો થી ઘર-ઘરમાં નામ બનાવનારી હિરોઈન બીજી કોઈ નહીં પણ મંદિરા બેદી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">