કરોડોની છેતરપિંડીના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદાની પૂછપરછ, પતિ બાદ પત્નીની મુશ્કેલી વધી

લખનઉ પૂર્વના ડીસીપી સંજીવ સુમને જણાવ્યું હતું કે બીબીડી ચોકીના પ્રભારી આજે એટલે કે સોમવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સાથે વાત કરવા માટે મુંબઈ જવા રવાના થશે. મામલાના દરેક પાસાની તપાસ કરવામાં આવશે.

કરોડોની છેતરપિંડીના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદાની પૂછપરછ, પતિ બાદ પત્નીની મુશ્કેલી વધી
Lucknow police will investigate to shilpa shetty and her mother sunanda in money cheating case name of wellness center
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 10:38 AM

પતિ રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra Case) ધરપકડ બાદ હવે અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Bollywood Actress Shilpa Shetty) અને તેની માતા સુનંદા શેટ્ટીની મુશ્કેલીઓ વધતી જણાય છે. શિલ્પા અને સુનંદા પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. શિલ્પા અને તેની માતા સુનંદા શેટ્ટી વિરુદ્ધ હઝરતગંજ અને લખનઉના વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે કેસની તપાસ તેજ કરી છે. અભિનેત્રી શિલ્પા અને તેની માતા પર વેલનેસ સેન્ટરના નામે કરોડોની છેતરપિંડી કરવાનો આરોપ છે.

આક્ષેપોની તપાસ માટે લખનૌ પોલીસની એક ટીમ (Lucknow Police Reaching Mumbai) મુંબઈ પહોંચી છે. બીજી ટીમ આજે મુંબઈ માટે રવાના થશે. લખનૌ પોલીસ ટૂંક સમયમાં જ શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટી સાથે છેતરપિંડીના કેસમાં પૂછપરછ કરશે. જો બંને દોષિત સાબિત થશે તો તેમની ધરપકડ પણ થઈ શકે છે. Iosys વેલનેસ સેન્ટર અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ફિટનેસ ચેઇન છે. શિલ્પા પોતે આ કંપનીના ચેરમેન છે, જ્યારે તેની માતા કંપનીમાં ડિરેક્ટર છે.

વેલનેસ સેન્ટરના નામે કરોડોની છેતરપિંડી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આરોપ છે કે બંનેએ વેલનેસ સેન્ટરની શાખા ખોલવાના નામે લોકોની કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. પૈસા લીધા પછી પણ અભિનેત્રી અને તેની માતાએ તેમની કમિટમેન્ટ પૂરી કરી નથી. ઓમેક્સે હાઇટ્સમાં રહેતી જ્યોત્સના ચૌહાણે રોહિત વીર સિંહ દ્વારા હજરતગંજ પોલીસ સ્ટેશન અને વિભૂતિખંડમાં બંને વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. શિલ્પા અને તેની માતા સુનંદા શેટ્ટીને પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવી છે.

લખનઉ પૂર્વના ડીસીપી સંજીવ સુમને જણાવ્યું કે, બીબીડી ચોકીના પ્રભારી આજે અભિનેત્રી અને તેની માતા સાથે વાત કરવા માટે મુંબઈ જવા રવાના થશે. મામલાના દરેક પાસાની તપાસ કરવામાં આવશે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાઇ પ્રોફાઇલ કેસ હોવાથી પોલીસ દરેક મુદ્દાની નજીકથી તપાસ થશે.

શિલ્પાનો પતિ રાજ કુંદ્રા પોલીસ કસ્ટડીમાં

તમને જણાવી દઈએ કે અભિનેત્રીનો પતિ રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મોના કેસમાં પહેલેથી જ પોલીસની કસ્ટડીમાં છે. કેસમાં મુંબઈની ક્રાઈમ બ્રાંચે શુક્રવારે મોડેલ-અભિનેત્રી શર્લિન ચોપરાને પૂછપરછ માટે બોલાવી. આ પૂછપરછ લગભગ 8 કલાક સુધી ચાલી હતી. જેમાં શર્લિનએ રાજ કુંદ્રા વિશે ઘણા મોટા ખુલાસા કર્યા.

આ પણ વાંચો: જેના છે લાખો ચાહકો તે નીરજ ચોપરા બોલીવૂડમાંથી ફોલો કરે છે માત્ર 2 અભિનેતાને, બંનેને છે સ્પોર્ટ્સમાં રસ

આ પણ વાંચો: Happy Birthday: હંસિકા મોટવાનીની સુંદરતાના છે અનેક કાયલ, અભિનેત્રીના નામ પર બનાવ્યું છે મંદિર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">