AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terror Attack : પહેલગામ હુમલા પર બોલિવૂડ સ્ટાર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું યોગ્ય જવાબ આપવો પડશે

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલાગામમાં થયેલા આતંકી હુમલાથી તમામ લોકો દુખી છે.અનુપમ ખએર, સંજય દત્ત, અજય દેવગન, અક્ષય કુમાર અને રવીના ટંડન સહિત તમામ સ્ટાર આ ઘટના પર રિએક્શન આપી રહ્યા છે.

Pahalgam Terror Attack : પહેલગામ હુમલા પર બોલિવૂડ સ્ટાર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું યોગ્ય જવાબ આપવો પડશે
| Updated on: Apr 23, 2025 | 12:14 PM
Share

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. સામાન્ય લોકોથી લઈ બોલિવુડ સ્ટાર પણ આ ઘટના બાદ આઘાતમાં છે.અનુપમ ખએર, સંજય દત્ત, અજય દેવગન, અક્ષય કુમાર અને રવીના ટંડન સહિત તમામ સ્ટાર આ ઘટના પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રિએક્શન આપી રહ્યા છે. કેટલાક સ્ટારે તો આનો યોગ્ય જવાબ આપવાની પણ વાત કરી છે. તો કેટલાકે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

આનો યોગ્ય જવાબ આપવો પડશે

સંજય દત્તે પોતાના સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી લખ્યું તેમણે આપણા લોકોને ક્રુરતાથી માર્યા છે. તેને માફ કરી શકાશે નહી. આ આતંકવાદીઓને ખબર હોવી જોઈએ કે, અમે ચૂપ બેસીશું નહી. આનો યોગ્ય જવાબ આપવો પડશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહને નિવેદન કરી શકે, તે બધાને એવી સજા આપો તેના તેઓ હક્કદાર છે.

અનુપમ ખેરે પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું ખોટું, ખોટું ખોટું! પહલગામ હત્યાકાંડ! શબ્દ આજે નપુંસક છે! આટલું જ નહી એક વીડિયોમાં કહ્યું આજે જે પહલગામમાં હિંદુઓની સાથે નરસંહાર થયો છે. જેમાં 26 લોકોના મોત થયા છે.

અજય દેવગને પણ પહલગામમાં થયેલા આતંકી હુમલા પર દુખ વ્યક્ત કર્યું છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચાર સાંભળી દુખ થયું , મારી પ્રાર્થના અને સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો 

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">