AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terror Attack : પહેલગામ હુમલા પર બોલિવૂડ સ્ટાર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું યોગ્ય જવાબ આપવો પડશે

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલાગામમાં થયેલા આતંકી હુમલાથી તમામ લોકો દુખી છે.અનુપમ ખએર, સંજય દત્ત, અજય દેવગન, અક્ષય કુમાર અને રવીના ટંડન સહિત તમામ સ્ટાર આ ઘટના પર રિએક્શન આપી રહ્યા છે.

Pahalgam Terror Attack : પહેલગામ હુમલા પર બોલિવૂડ સ્ટાર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું યોગ્ય જવાબ આપવો પડશે
| Updated on: Apr 23, 2025 | 12:14 PM
Share

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. સામાન્ય લોકોથી લઈ બોલિવુડ સ્ટાર પણ આ ઘટના બાદ આઘાતમાં છે.અનુપમ ખએર, સંજય દત્ત, અજય દેવગન, અક્ષય કુમાર અને રવીના ટંડન સહિત તમામ સ્ટાર આ ઘટના પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રિએક્શન આપી રહ્યા છે. કેટલાક સ્ટારે તો આનો યોગ્ય જવાબ આપવાની પણ વાત કરી છે. તો કેટલાકે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

આનો યોગ્ય જવાબ આપવો પડશે

સંજય દત્તે પોતાના સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી લખ્યું તેમણે આપણા લોકોને ક્રુરતાથી માર્યા છે. તેને માફ કરી શકાશે નહી. આ આતંકવાદીઓને ખબર હોવી જોઈએ કે, અમે ચૂપ બેસીશું નહી. આનો યોગ્ય જવાબ આપવો પડશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહને નિવેદન કરી શકે, તે બધાને એવી સજા આપો તેના તેઓ હક્કદાર છે.

અનુપમ ખેરે પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું ખોટું, ખોટું ખોટું! પહલગામ હત્યાકાંડ! શબ્દ આજે નપુંસક છે! આટલું જ નહી એક વીડિયોમાં કહ્યું આજે જે પહલગામમાં હિંદુઓની સાથે નરસંહાર થયો છે. જેમાં 26 લોકોના મોત થયા છે.

અજય દેવગને પણ પહલગામમાં થયેલા આતંકી હુમલા પર દુખ વ્યક્ત કર્યું છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચાર સાંભળી દુખ થયું , મારી પ્રાર્થના અને સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો 

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
g clip-path="url(#clip0_868_265)">