AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathaan Controversy : KRKને કોર્ટમાં ધસડી જવાની તૈયારીમાં Shahrukh Khan? KRKએ પઠાણ ફ્લોપ હોવાના બતાવ્યા 3 કારણ

Pathaan Controversy : કમાલ આર ખાને હાલમાં જ કહ્યું છે કે, આ મામલે શાહરૂખ તેની સામે લિગલ એક્શન લેવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો કિંગ ખાનને સવાલ પણ કરી રહ્યા છે કે શું આ સાચું છે.

Pathaan Controversy : KRKને કોર્ટમાં ધસડી જવાની તૈયારીમાં Shahrukh Khan? KRKએ પઠાણ ફ્લોપ હોવાના બતાવ્યા 3 કારણ
Pathaan Controversy
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2022 | 1:52 PM
Share

કમાલ આર ખાન ઘણીવાર સ્ટાર્સની ફિલ્મો પર પોતાનો રિવ્યુ આપતા હોય છે. જેમાં તે મોટાભાગે કલાકરોની ફિલ્મો પર નેગેટિવ રિએક્શન આપતા જોવા મળે છે. તેવી જ રીતે, હવે KRK કિંગ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ને લઈને ચર્ચામાં આવી ગયો છે. જે અંગે કમાલ આર ખાને હાલમાં જ કહ્યું છે કે, આ મામલે શાહરૂખ તેની સામે લિગલ એક્શન લેવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો કિંગ ખાનને સવાલ પણ કરી રહ્યા છે કે શું આ સાચું છે અને શું હવે KRKએ કોર્ટમાં ખુલાસો આપવો પડશે? તો શું છે આખો મામલો?

શાહરૂખ કે તેની ટીમ તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી

હકિકતમાં, KRKએ હાલમાં જ ટ્વીટ કર્યું છે. જેમાં તેને પોતાની યુટ્યુબ ચેનલની લિન્ક શેર કરીને લખ્યું છે કે, શાહરૂખ ખાન મારી સામે લિગલ એક્શન લેવા જઈ રહ્યો છે, કેમ કે બેશરમ રંગ સોન્ગમાં વધારે સ્કિન દેખાવા બાબતે મેં સાચું કહ્યું હતું. તમે આ ગીત પર મારા રિવ્યુ જોઈ શકો છો અને કહી શકો છો કે મેં શું ખોટું કહ્યું છે. શાહરૂખે કમાલ આર ખાન સામે આવું કંઈક કરવાનો નિર્ણય લીધો છે કે કેમ તે અંગે કોઈ માહિતી આપી શકાય તેમ નથી. કારણ કે આ અંગે શાહરૂખ કે તેની ટીમ તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી.

આ સિવાય KRKએ બીજું ટ્વિટ કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘જો શાહરૂખને લાગે છે કે મારી રિવ્યુને કારણે તેની ફિલ્મ પઠાણ ફ્લોપ થશે તો તે ખોટો છે. તેમની ફિલ્મ ત્રણ કારણોસર ફ્લોપ થશે- ખોટું નામ, પહેલા જેવી જ વાર્તા અને એક્શન, લોકો દ્વારા બહિષ્કાર. જો તે મને તેની ફિલ્મોની સમીક્ષા કરવા દેવાનો ઇનકાર કરશે તો હું નહીં કરું.

તમને જણાવી દઈએ કે, ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને CBFCએ ફિલ્મમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે તેણે મેકર્સને માહિતી પણ આપી છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે ફિલ્મમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">