AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atal Bihari Vajpayee Biopic : અટલ બિહારી વાજપેયી પર બની રહી છે બાયોપિક, આ 2 ફિલ્મમેકર મળશે જોવા

Main Rahoon Ya Na Rahoon Yeh Desh Rehna Chahiye - Atal: ફિલ્મના નિર્માતા ટુંક સમયમાં જ ફિલ્મના અભિનેતા અને નિર્દેશકની જાહેરાત કરશે. ફિલ્મનું શૂટિંગ 2023ની શરુઆત કરશે.

Atal Bihari Vajpayee Biopic : અટલ બિહારી વાજપેયી પર બની રહી છે બાયોપિક, આ 2 ફિલ્મમેકર મળશે જોવા
અટલ બિહારી બાજપેય પર બની રહી છે બાયોપિક, આ 2 ફિલ્મમેકર મળશે જોવાImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 5:19 PM
Share

Atal Bihari Vajpayee Biopic : અટલ બિહારી વાજપેયી ભારતના એક અનુકરણીય નેતા, પ્રસિદ્ધ કવિ , લેખક, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઉત્કૃષ્તા વક્તા અને માનવીય રાજનીતિજ્ઞ હતા, દેશના એવા મહાન રાજનેતા અને કવિ પર 2 મોટા મેક્રર્સ બોયોપિક (Biopic) બનાવવા જઈ રહ્યા છે, હવે મોટા પડદા પર અટલ બિહારી વાજપેયીની સ્ટોરી દર્શાવશે. જેની જવાબદારી વિનોદ ભાનુશાળી (Vinod Bhanushali) અને સંદિપ સિંહે ભારતની એ બેસ્ટ સેલિંગ બુકના અધિકાર મેળવ્યા છે, જે અટલ બિહારી વાજપેયી પર લખવામાં આવી છે. અટલ બિહારી વાજપેયી ભારતીય જનતા પાર્ટીના સહ-સંસ્થાપક અને વરિષ્ઠ નેતા પણ હતા

અહિ જુઓ Atal Bihari Vajpayeeનું ટીઝર

આ ફિલ્મને લઈ વાત કરતા નિર્માતા વિનોદ ભાનુશાળી કહે છે કે, હું મારી આખી જીંદગીમાં અટલજીનો સૌથી મોટો પ્રશંસક રહ્યો છું જન્મજાત નેતા, ઉત્કૃષ્ટ રાજનેતા અને સ્વપ્નદ્રષ્ટા હતા. આપણા રાષ્ટ્ર નિર્માણમાં તેનું યોગદાન અદ્રિતીય છે આ અમારા માટે ખુબ સન્માનની વાત છે કે, ભાનુશાળી સ્ટુડિયો લિમિટેડ તેની વિરાસતને લઈ સિલ્વર સ્ક્રીન પર લઈ આવી રહ્યા છે

નિર્માતા સંદીપ સિંહનું માનવું છે કે, અટલ બિહારી વાજપેયીજી ભારતના ઈતિહાસના મહાનતમ નેતાઓમાંથી એક છે, જેમને પોતાના શબ્દોથી દુશ્મનોના દિલ જીત્યા હચા તેમણે સકારાત્મક રુપથી રાષ્ટ્રનું નતૃત્વ કર્યું અને પ્રગતિશીલ ભારતનું પ્રિન્ટ તૈયાર કર્યું, એક ફિલ્મ નિર્માતા હોવાના કારણે લાગે છે કે, સિનેમા એવી સ્ટોરીઓ પ્રસ્તુત કરવાનું સૌથી સારું માધ્યમ છે. જે માત્ર રાજનૈતિક વિચારધારાઓ પર પ્રકાશ પાડશે નહિ પરંતુ માનવીય અને કાવ્યાત્મક પાસાઓને ઉજાગર કરશે. જેમાં તેમને સૌથી પ્રિય વિપક્ષના નેતા અને સાથે ભારતના સૌથી પ્રગતિશીલ પ્રધાનમંત્રી બનાવ્યા હતા

ફિલ્મ નિર્માતા ટુંક સમયમાં જ ફિલ્મના અભિનેતા નિર્દેશકની જાહેરાત કરશે. ફિલ્મનું શૂંટિગ 2023ની શરુઆતમાં શરુ કરવામાં આવશે. આ ફિલ્મ ભારત રત્ન અટલ બિહાર વાજપેયીની 99મી જયંતી , ક્રિસમિસ 2023ના રોજ રિલીઝ થશે.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">