Aditya Roy Kapur Birthday special : શ્રદ્ધા કપૂરને ડેટ કરી ચુક્યો છે આદિત્ય રોય કપૂર, માતાના કારણે થયું હતું બ્રેકઅપ

આશિકી 2 એક્ટર આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapoor) 16 નવેમ્બરના રોજ બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા આદિત્ય કપૂર લોકપ્રિય વીજે હતા. જાણો આદિત્યના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો...

Aditya Roy Kapur Birthday special : શ્રદ્ધા કપૂરને ડેટ કરી ચુક્યો છે આદિત્ય રોય કપૂર, માતાના કારણે થયું હતું બ્રેકઅપ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 9:46 AM

બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) આજે એટલે કે 16 નવેમ્બર પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. આશિકી 2 એક્ટર આદિત્ય રોય કપૂર 16 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આદિત્ય રોય કપૂર ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરના ભાઈ છે.

 વર્ષ 2009માં તેણે લંડન ડ્રીમ્સ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં સલમાન અને અજય દેવગન જેવા મોટા કલાકારો હતા. અક્ષય કુમાર અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘એક્શન રિપ્લે’ પછી રિતિક રોશનની ફિલ્મ ‘ગુઝારીશ’માં પણ સપોર્ટિંગ રોલ કર્યો હતો.

બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂરનો જન્મ 16 નવેમ્બર 1985ના રોજ મુંબઈમાં પંજાબી પરિવારમાં થયો હતો. પિતાનું નામ કુમુદ રોય કપૂર અને માતાનું નામ શાલોમી એરોન છે. તેમના દાદા રઘુપત રોય કપૂર 1940ના દાયકામાં ફિલ્મ નિર્માતા હતા. તેમનું શાળાકીય શિક્ષણ મુંબઈમાં જ થયું હતું. તે અભ્યાસમાં બહુ સારો નહોતો પરંતુ આદિત્યને શરૂઆતથી જ એક્ટિંગનો શોખ હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બહુ ઓછા લોકોને ખબર હશે કે, આદિત્ય એક્ટર નહીં પણ ક્રિકેટર બનવા માંગતો હતો. તેને 2013માં આવેલી ફિલ્મ આશિકી 2 થી ઓળખ મળી હતી. આ ફિલ્મના ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આશિકી 2માં બંનેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ બાદ આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરના અફેરની પણ ચર્ચા થઈ હતી.

રિપોર્ટ્સ અનુસાર બંને ડેટિંગ પણ કરી રહ્યાં હતાં. ત્યારબાદ બંનેએ ફિલ્મ ઓકે જાનુમાં સાથે કામ કર્યું હતું. આદિત્ય અને શ્રદ્ધા વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આદિત્ય રોય કપૂરને શ્રદ્ધા કપૂરના પરિવારે ક્યારેય સ્વીકાર્યો ન હતો. શ્રદ્ધાની માતાને લાગ્યું કે આ સંબંધ તેની કારકિર્દી માટે બોજ બની રહ્યો છે.

આદિત્ય રોય કપૂરે શ્રદ્ધા કપૂર પછી દિવા ધવનને ડેટ કરી હતી. જોકે, બંનેએ તેની પુષ્ટિ કરી નથી. એક ખાનગી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં આદિત્ય રોય કપૂરે કહ્યું હતું કે તે અને દિવા ઘણા વર્ષોથી સારા મિત્રો છે અને તેમની વચ્ચે કંઈ જ નથી.

આદિત્ય રોય કપૂરે કહ્યું, ‘તેણે કહ્યું છે કે તેમાં કોઈ સત્ય નથી. મેં પણ તેનું પુનરાવર્તન કર્યું છે. મને લાગે છે કે તે એ હકીકતથી તેને વેગ મળે છે કે અમે તેને ઘણીવાર ડિનરમાં જોતા હોઈએ છીએ. અમે ઘણા વર્ષોથી મિત્રો છીએ અને થોડા સમય માટે મળ્યા પણ નથી. મારા માટે લગ્ન બહુ દૂરની વાત છે.

આ પણ વાંચો : Happy birthday Meenakshi Seshadri : અમિતાભ બચ્ચને મીનાક્ષી શેષાદ્રી સાથે ફિલ્મ કરવાની કેમ પાડી હતી ના, જાણો ચોંકાવનારું સત્ય

આ પણ વાંચો  : તણાવ વચ્ચે શી જિનપિંગે બાઈડન સાથે કરી વાતચીત, કહ્યું- ચીન બંને દેશોના સંબંધોને સકારાત્મક દિશામાં આગળ વધારવા છે તૈયાર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">