Ponniyin Selvan-1 Teaser : મણિરત્નમની ફિલ્મ ‘પોનીયિન સેલવાન-1’નું ટીઝર થયું રિલીઝ, અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર કર્યું શેર

આ ફિલ્મનું ટીઝર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. તેનું ટીઝર શેર કરતાં અમિતાભે લખ્યું છે કે 'ચોલા આવી રહ્યો છે.'

Ponniyin Selvan-1 Teaser : મણિરત્નમની ફિલ્મ 'પોનીયિન સેલવાન-1'નું ટીઝર થયું રિલીઝ, અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર કર્યું શેર
Ponniyin Selvan 1 Teaser Released
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 9:36 AM

મણિરત્નમની (Mani Ratnam) બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પોનીયિન સેલ્વન-1’નું (Ponniyin Selvan-1) હિન્દી ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝર અમિતાભ બચ્ચને રિલીઝ કર્યું છે. આ ટીઝરમાં ઐશ્વર્યા રાય બચ્ચન, ત્રિશા અને વિક્રમ અલગ-અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં, ફિલ્મ નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે અમિતાભ બચ્ચન તેનું હિન્દી ટીઝર લોન્ચ કરશે. ફિલ્મના કલાકારોના લુક એક પછી એક રિલીઝ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મમાંથી જયરામ રવિનો લુક રિલીઝ થતાં જ નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. તમને જણાવી દઈએ કે મણિરત્નમની આ પૈન ઈન્ડિયા ફિલ્મનું ટીઝર અમિતાભ બચ્ચન, મહેશ બાબુ, સુરૈયા, મોહનલાલ અને રક્ષિત શેટ્ટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.

બધા દિગ્ગજ કલાકારો છે, જેઓ એક જ મંચ પર સાથે દેખાયા હતા. પરંતુ લોકો વિચારી રહ્યા છે કે, આટલા બધા દિગ્ગજ કલાકારો એક જ પ્લેટફોર્મ પર આવ્યા તો કેવી રીતે આવ્યા અને ફિલ્મમાં એવું શું ખાસ છે કે તમામ ઈન્ડસ્ટ્રી એટલે કે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ દિગ્ગજ કલાકારો તેને પ્રમોટ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ફિલ્મનું હિન્દી ટીઝર અહીં જુઓ…….

ઐશ્વર્યા રાય બચ્ચન ડબલ રોલમાં જોવા મળી શકે છે.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન ડબલ રોલમાં જોવા મળી શકે છે. સમાચાર અનુસાર, ઐશ્વર્યા ફિલ્મમાં પઝુહુરની રાણી નંદિની અને તેની માતા મંદાકિની દેવી બંનેની ભૂમિકામાં જોવા મળશે. જો કે, ફિલ્મ નિર્માતાઓએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

500 કરોડના બજેટમાં બની છે આ ફિલ્મ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, મણિરત્નમની આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે, જે દેશની ત્રીજી સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે. આ પહેલા સાઉથના એક્ટર રજનીકાંતની ફિલ્મ ‘2.0’ પહેલા નંબર પર આવી હતી, જે 575 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. આ પછી બીજો નંબર આવે છે ‘RRR’ જેનું નિર્દેશન એસએસ રાજામૌલીએ કર્યું હતું. આ ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા હતું.

તેની વાર્તા 10મી સદીની આસપાસ વણાયેલી છે

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, મણિરત્નમની આ ફિલ્મ વર્ષ 1955માં દક્ષિણ લેખક કલ્કી કૃષ્ણમૂર્તિ દ્વારા લખાયેલી નવલકથા ‘પોનીયિન સેલવાન’ની વાર્તા પર આધારિત છે. તેની વાર્તા 10મી સદીની આસપાસ ફરે છે. આ ફિલ્મ કાવેરી નદીના પુત્ર પોનીયિન સેલવાનની વાર્તા દર્શાવે છે, જે ભારતીય ઈતિહાસના સૌથી મહાન શાસકોમાંના એક રાજારાજા ચોલા બન્યા હતા. મણિરત્નમ લગભગ 28 વર્ષથી આ ફિલ્મ માટે કામ કરી રહ્યા હતા. આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">