Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાધિકાની એક્ટિંગના અમિતાભ બચ્ચન પણ કરી ચૂક્યા છે વખાણ, જાણો શું કહ્યું

શું તમે જાણો છો કે, રાધિકા મદાનને અંગ્રેજી મીડિયમમાં તેના શાનદાર પ્રદર્શન માટે અમિતાભ બચ્ચને એક પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું તે શાનદર અભિનય કર્યો છે. તને સમૃદ્ધિ અને સફળતા મળે.

રાધિકાની એક્ટિંગના અમિતાભ બચ્ચન પણ કરી ચૂક્યા છે વખાણ, જાણો શું કહ્યું
Follow Us:
| Updated on: Jul 30, 2024 | 4:51 PM

રાધિકા મદાન બોલિવુડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંથી એક છે. હાલમાં તેની ફિલ્મ સરાફિરમાં રાનીના રુપમાં પોતાની ભૂમિકા માટે ખુબ પ્રશંસા થઈ રહી છે. જેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળી રહી છે. સુધા કોંગરા દ્રારા નિર્દેશિત આ ફિલ્મમાં રાધિકા એક મહારાષ્ટ્રીયન છોકરીની ભૂમિકામાં જોવા મળી રહી છે. તેના અભિનય માટે ચાહકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચને કામની ખુબ પ્રશંસા કરી

તમને જણાવી દઈએ કે, રાધિકાને અંગ્રેજી મીડિયમમાં તેની એક્ટિંગ માટે અમિતાભ બચ્ચને પણ વખાણ કર્યા હતા. દિગ્ગજ અભિનેતાએ તેના વખાણ કરતા તેમને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં કહ્યું હું અંગ્રેજી મીડિયમમાં તારા કામની ખુબ પ્રશંસા કરું છુ. મે ફિલ્મ જોઈ અને તને પત્ર લખતા રોકી શક્યો નહિ. તે શાનદાર અભિનય કર્યો છે. તને સફળતા મળે.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
在 Instagram 查看这篇帖子

Radhikka Madan (@radhikkamadan) 分享的帖子

મારી આંખોમાં આસુંઓ આવી ગયા

અમિતાભ બચ્ચના પત્રનો જવાબ આપતા અભિનેત્રીને પત્ર લખ્યું અને કહ્યું મને નથી ખબર પડતી કે શું લખવું અને શું કહેવું હું નિશબ્દ છું.@amitabhbachchan સર આ મારા માને સન્માનની વાત છે. હું હંમેશા કલ્પના કરતી હતી કે, મારી ફિલ્મ રિલીઝ બાદ મારા ઘરની ઘંટડી વાગે અને બહાર ઉભેલી એક વ્યક્તિ કહે અમિતાભ બચ્ચન સરે તમારા માટે ફુલ અને નોટ મોકલી છે અને હું બહોશ થઈ જાવ. હસતા હસતા કહ્યું હું બેહોશ થઈ નહિ, હું થોડા સમય માટે ઉભી રહી અને મહેસુસ કર્યું મારી આંખોમાં આસુંઓ આવી ગયા હતા. મારા સપનાને સાચું કરવા માટે આભાર સર, આ પત્ર મને વધુ મહેનત કરવા અને સાથે શાનદાર પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરી છે.

થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે,મે તે પત્રને ફ્રેમ કર્યું છે અને સાચવીને રાખ્યો છે. રાધિકા બોલિવુડની એક હિટ અભિનેત્રી બની ચૂકી છે તેવું કહેવું હવે ખોટું નથી.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">