દુર્લભ બીમારીથી જંગ લડતા આ બાળકની વ્હારે આવ્યા Bollywood સ્ટાર્સ, 16 કરોડ રૂપિયાની છે જરૂર

તે બાળકને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી છે. જો કે આ બીમારી જૂજ લોકોમાં જ જોવા મળે છે. અયાંશ ગુપ્તાના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે

દુર્લભ બીમારીથી જંગ લડતા આ બાળકની વ્હારે આવ્યા Bollywood સ્ટાર્સ, 16 કરોડ રૂપિયાની છે જરૂર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 15, 2021 | 4:19 PM

Bollywood સ્ટાર્સ પોતાની ફિલ્મો અને અંગત જીવન સિવાય સામાજિક કાર્યો કરવાને લીધે પણ ચર્ચામાં રહેતા હોય છે. બોલીવૂડની અંદર એવા પણ સ્ટાર્સ છે કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. ફરી એક વાર બોલિવુડના કેટલાય સિતારાઓ એક બિમાર બાળકની મદદ માટે આગળ આવ્યા છે. સાથે સાથે તેમના ફેંસ ફોલોવર્સને પણ મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જો કે અયાંશ ગુપ્તા (Ayaansh Gupta) નામનો બાળક એક દુર્લભ બીમારીથી ઝઝૂમી રહ્યો છે. તે બાળકને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી Spinal muscular atrophy (SMA) નામની બીમારી છે. જો કે આ બીમારી જૂજ લોકોમાં જ જોવા મળે છે. અયાંશ ગુપ્તાના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. તેવામાં બોલિવુડના ઘણા સિતારાઓ આ બાળકની મદદ માટે આગળ આવ્યા છે અને પોતાના ફેંસ ફોલોવર્સને પણ મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે.

અભિનેતા અજય દેવગણે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે #SaveAyaanshGupta આ બાળક સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત છે. આ બાળકને દુનિયાની સૌથી મોંઘી દવાની જરૂર છે. આ બાળકના ઈલાજમાં 16 કરોડ રૂપિયાનો ખર્ચો છે. આપના દ્વારા આપેલું દાન આમની મદદ કરી શકશે. દાન કરવા માટેની લિન્ક કમેંટ બોક્સમાં આપેલી છે.

અનિલ કપૂરે પણ પોતાના ટ્વીટર પર અયાંશની મદદ માટેની પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમને લખ્યું હતું કે દરેક નાની મદદ પણ મોટું કામ કરે છે. આ સાથે સાથે અભિનેત્રી નુસરત ભરૂચાએ પણ પોતાના ટ્વીટર પર પોતાના ફોલોવર્સને મદદ કરવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે અયાંશ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી (SMA) પીડિત છે. જેના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. વધુ જાણકારી માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને દાન કરવા માટે આગળ આવો

ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટીના અભિનેતા સની સિંહે પોતાના ટ્વીટમાં લખ્યું કે નાનકડા અયાંશને આપણાં સૌની મદદની જરૂર છે. આ દુર્લભ જીવનની ખતરનાક બીમારીથી ઊગરવા માટે આપણાં સૌની મદદની જરૂર છે. સારા અલી ખાને પણ પોતાના Instagram પર સ્ટોરી મૂકીને આ વિશેની વાત કરી હતી.

આ પણ વાંચો: પોતાના અને સની દેઓલ વચ્ચેના સંબંધોને લઈને સાવકી મા હેમા માલિનીએ કર્યો ખુલાસો, કહી આ મોટી વાત

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">