‘કોઈને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો’, શ્વેતા તિવારીએ તેના વિવાદાસ્પદ નિવેદનને લઈને માગી માફી

શ્વેતાએ તેના માફીના નિવેદનમાં કહ્યુ છે કે, આ નિવેદનને ખોટી રીતે લેવામાં આવી રહ્યુ છે. જ્યારે તમે સંદર્ભ સમજશો, ત્યારે તમને ખબર પડશે કે ભગવાનનો અર્થ સૌરભ રાજ જૈનની લોકપ્રિય ભૂમિકા હતી.

'કોઈને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો', શ્વેતા તિવારીએ તેના વિવાદાસ્પદ નિવેદનને લઈને માગી માફી
Actress shweta tiwari (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 1:05 PM

Shweta Tiwari Controversy : ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) એક સમયે પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહેતી હતી, પરંતુ આજકાલ તે પોતાના એક નિવેદનને કારણે લાઈમલાઈટમાં છે. ભોપાલમાં (Bhopal) એક કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી શ્વેતા તિવારીએ કથિત રીતે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા નિવેદન બાદ હવે માફી માંગી છે. આ નિવેદન પર તેણે કહ્યુ છે કે, તે કોઈની લાગણી દુભાવવા માંગતી નહોતી. તેમણે વધુમાં કહ્યુ કે તે જાણતી નહોતી કે લોકો તેમની વાતને અન્ય કોઈ સંદર્ભમાં લેશે. આ સાથે તેણે નમ્રતાપૂર્વક બધાની માફી માંગી છે.

અભિનેત્રીએ માફી માંગીને આ વિવાદ શાંત પાડવાનો પ્રયત્ન કર્યો

તમને જણાવી દઈએ કે, હાલ શ્વેતા તિવારી ‘શો સ્ટોપર’ નામની વેબ સિરીઝમાં કામ કરી રહી છે, તે આ વેબ સિરીઝના પ્રમોશનના સિલસિલામાં ભોપાલ પહોંચી હતી. આ સિરીઝમાં તેની સાથે સૌરભ રાજ જૈન પણ હાજર હતો. પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે.

જેનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો,જે બાદ લોકોએ શ્વેતા તિવારીના નિવેદનને ધાર્મિક લાગણીઓ સાથે જોડવાનું શરૂ થયું. મામલો એટલો વણસ્યો કે શ્વેતા ત્રિપાઠી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી, પરંતુ જ્યારે આ વાત શ્વેતાના ધ્યાનમાં આવી તો તેણે લોકોની માફી માંગીને આ વિવાદ શાંત પાડવાનો પ્રયત્ન કર્યો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શ્વેતાએ માફી માંગીને પોતાનો પક્ષ રાખ્યો

શ્વેતાએ તેના માફીના નિવેદનમાં કહ્યુ છે કે, આ નિવેદનને ખોટી રીતે લેવામાં આવી રહ્યુ છે. જ્યારે તમે સંદર્ભ સમજશો, ત્યારે તમને ખબર પડશે કે ભગવાનનો અર્થ સૌરભ રાજ જૈનની લોકપ્રિય ભૂમિકા હતી. લોકો તેને માત્ર પાત્રના નામથી જ ઓળખે છે. મેં તેનો ઉપયોગ મીડિયાની સામે ઉદાહરણ તરીકે કર્યો હતો. આ સંપૂર્ણપણે ગેરસમજ છે. મારા જેવા ભગવાનમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ ક્યારેય જાણી જોઈને આવું ન કરે.

શ્વેતા તિવારીએ તેની વેબ સિરીઝ ‘શો સ્ટોપર’માં અભિનેતા સૌરભ રાજ જૈનના સંદર્ભમાં વાત કરી હોવાનો દાવો કર્યો છે. તમને જણાવવું રહ્યુ કે, સૌરભ મહાભારત ટીવી સિરિયલમાં ભગવાન કૃષ્ણના રોલ માટે જાણીતો છે. લોકો મોટાભાગે તેને આ રોલના કારણે ઓળખે છે.

આ પણ વાંચો : Bigg Boss 15 : શહનાઝ ગિલ ગ્રાન્ડ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને વિશેષ શ્રદ્ધાંજલિ આપશે, આવી છે ખાસ તૈયારી

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">