AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Elections: ત્રીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે, 16 જિલ્લાની 59 બેઠકો પર લોકો નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ

મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું કે રવિવારે 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થશે અને આ માટે શુક્રવારે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

UP Assembly Elections: ત્રીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે, 16 જિલ્લાની 59 બેઠકો પર લોકો નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 7:53 AM
Share

UP Assembly Elections: ઉત્તર પ્રદેશ વિધાનસભા(UP Election)ની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે અને બે તબક્કામાં ચૂંટણી યોજાઈ છે અને ત્રીજા તબક્કા(Third Phase)નું મતદાન 20 ફેબ્રુઆરીએ થવાનું છે. રાજ્યના 16 જિલ્લાની 59 બેઠકો પર રવિવારે મતદાન થશે અને આ માટેનો પ્રચાર શુક્રવાર સાંજથી સમાપ્ત થશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું કે આ તબક્કામાં હાથરસ, ફિરોઝાબાદ, એટાહ, કાસગંજ, મૈનપુરી, કન્નૌજ, ઈટાવા, ઔરૈયા, કાનપુર દેહાત, ફર્રુખાબાદ, કાનપુર નગર, જાલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર મહોબામાં મતદાન થશે.

રાજ્યમાં ત્રીજા તબક્કામાં હાથરસ, સાદાબાદ, સિકંદરા રાઉ, ટુંડલા, જસરાના, ફિરોઝાબાદ, શિકોહાબાદ, સિરસાગંજ, કાસગંજ, અમોપુર, પટિયાલી, અલીગંજ, એટા, મરહારા, જાલેસર, મૈનપુરી, ભોગગાંવ, કિશ્ની, કરહાલ, અમૃતગંજ, , ફર્રુખાબાદ, ભોજપુર, છિબ્રામૌ, તિરવા, કન્નૌજ, જસવંતનગર, ઇટાવા, ભરથાના, બિધુના, દિબિયાપુર, ઔરૈયા, રસુલાબાદ, અકબરપુર-રાનિયા, સિકંદરા, ભોગનીપુર, બિલ્હૌર, બિથૂર, કલ્યાણપુર, ગોવિંદનગર, કનૌનગર, કિડ્વાનગર, કનૌટનગર , મહારાજપુર, ઘાટમપુર, મરહૌગઢ, કાલ્પી, ઓરાઈ, બબીના, ઝાંસી નગર, મૌરાનીપુર, ગરૌથા, લલિતપુર, મેહરૌની, હમીરપુર, રથ, મહોબા અને ચરખારી વિધાનસભા બેઠકો પર મતદાન થશે.

હાલ ત્રીજા તબક્કા માટે રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કરી દીધો છે. કારણ કે ત્રીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. આ તબક્કામાં 16 જિલ્લાની 59 બેઠકો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ તબક્કામાં એવા ઘણા જિલ્લાઓ છે, જે એક સમયે સમાજવાદી પાર્ટીના ગઢ માનવામાં આવતા હતા, પરંતુ છેલ્લી ચૂંટણીમાં, ભાજપે અહીં જોરદાર પરાજય આપ્યો હતો અને 59માંથી 49 બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે સમાજવાદી પાર્ટી પોતાના હારેલા ગઢમાં ફરી જીત નોંધાવવા માંગે છે.

મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું કે રવિવારે 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થશે અને આ માટે શુક્રવારે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ તબક્કામાં હાથરસ, ફિરોઝાબાદ, ઇટાહ, ઇટાવા, મૈનપુરી, કાસગંજ, ફર્રુખાબાદ, કન્નૌજ, ઔરૈયા, કાનપુર દેહાત, કાનપુર નગર, જાલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર અને મહોબામાં ચૂંટણી યોજાશે. હાલમાં મતદાન માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">