Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Elections: ત્રીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે, 16 જિલ્લાની 59 બેઠકો પર લોકો નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ

મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું કે રવિવારે 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થશે અને આ માટે શુક્રવારે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

UP Assembly Elections: ત્રીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે, 16 જિલ્લાની 59 બેઠકો પર લોકો નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 7:53 AM

UP Assembly Elections: ઉત્તર પ્રદેશ વિધાનસભા(UP Election)ની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે અને બે તબક્કામાં ચૂંટણી યોજાઈ છે અને ત્રીજા તબક્કા(Third Phase)નું મતદાન 20 ફેબ્રુઆરીએ થવાનું છે. રાજ્યના 16 જિલ્લાની 59 બેઠકો પર રવિવારે મતદાન થશે અને આ માટેનો પ્રચાર શુક્રવાર સાંજથી સમાપ્ત થશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું કે આ તબક્કામાં હાથરસ, ફિરોઝાબાદ, એટાહ, કાસગંજ, મૈનપુરી, કન્નૌજ, ઈટાવા, ઔરૈયા, કાનપુર દેહાત, ફર્રુખાબાદ, કાનપુર નગર, જાલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર મહોબામાં મતદાન થશે.

રાજ્યમાં ત્રીજા તબક્કામાં હાથરસ, સાદાબાદ, સિકંદરા રાઉ, ટુંડલા, જસરાના, ફિરોઝાબાદ, શિકોહાબાદ, સિરસાગંજ, કાસગંજ, અમોપુર, પટિયાલી, અલીગંજ, એટા, મરહારા, જાલેસર, મૈનપુરી, ભોગગાંવ, કિશ્ની, કરહાલ, અમૃતગંજ, , ફર્રુખાબાદ, ભોજપુર, છિબ્રામૌ, તિરવા, કન્નૌજ, જસવંતનગર, ઇટાવા, ભરથાના, બિધુના, દિબિયાપુર, ઔરૈયા, રસુલાબાદ, અકબરપુર-રાનિયા, સિકંદરા, ભોગનીપુર, બિલ્હૌર, બિથૂર, કલ્યાણપુર, ગોવિંદનગર, કનૌનગર, કિડ્વાનગર, કનૌટનગર , મહારાજપુર, ઘાટમપુર, મરહૌગઢ, કાલ્પી, ઓરાઈ, બબીના, ઝાંસી નગર, મૌરાનીપુર, ગરૌથા, લલિતપુર, મેહરૌની, હમીરપુર, રથ, મહોબા અને ચરખારી વિધાનસભા બેઠકો પર મતદાન થશે.

હાલ ત્રીજા તબક્કા માટે રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કરી દીધો છે. કારણ કે ત્રીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. આ તબક્કામાં 16 જિલ્લાની 59 બેઠકો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ તબક્કામાં એવા ઘણા જિલ્લાઓ છે, જે એક સમયે સમાજવાદી પાર્ટીના ગઢ માનવામાં આવતા હતા, પરંતુ છેલ્લી ચૂંટણીમાં, ભાજપે અહીં જોરદાર પરાજય આપ્યો હતો અને 59માંથી 49 બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે સમાજવાદી પાર્ટી પોતાના હારેલા ગઢમાં ફરી જીત નોંધાવવા માંગે છે.

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?

મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું કે રવિવારે 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થશે અને આ માટે શુક્રવારે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ તબક્કામાં હાથરસ, ફિરોઝાબાદ, ઇટાહ, ઇટાવા, મૈનપુરી, કાસગંજ, ફર્રુખાબાદ, કન્નૌજ, ઔરૈયા, કાનપુર દેહાત, કાનપુર નગર, જાલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર અને મહોબામાં ચૂંટણી યોજાશે. હાલમાં મતદાન માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ રહી છે.

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">