Punjab: ગુરદાસપુરમાં રાજનાથ સિંહ બોલ્યા- પંજાબની અર્થવ્યવસ્થા કથળી, છેલ્લા 5 વર્ષમાં યુપીની અર્થવ્યવસ્થા 21 લાખ કરોડ રૂપિયા પર પહોંચી

રાજનાથ સિંહે કહ્યું કે કેટલીક શક્તિઓ અમારી અને શીખ સમુદાય વચ્ચે ખાડી બનાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અમે આવું થવા દઈશું નહીં.

Punjab: ગુરદાસપુરમાં રાજનાથ સિંહ બોલ્યા- પંજાબની અર્થવ્યવસ્થા કથળી, છેલ્લા 5 વર્ષમાં યુપીની અર્થવ્યવસ્થા 21 લાખ કરોડ રૂપિયા પર પહોંચી
Defense Minister Rajnath Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 8:03 PM

પંજાબ વિધાનસભા ચૂંટણીને (Punjab Assembly Election 2022) લઈને શુક્રવારે ગુરદાસપુર (Gurdaspur) માં એક જાહેર સભાને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) પંજાબ (Punjab) ની જનતાને કહ્યું કે પંજાબમાં સરકાર બનાવવા માટે અમને સમર્થન આપો અને અમે તે જોઈશું કે કોણ ડ્રગ્સ (Drugs) વેચવાનો અને અપવિત્ર કરવાનો પ્રયાસ કરે છે? તેમણે કહ્યું કે પંજાબમાં ડ્રગ્સ મોટી સમસ્યા છે. હું તમને ખાતરી આપું છું કે જે દિવસે અહીં અમારી સરકાર બનશે તે દિવસે ડ્રગ્સનો વેપાર કરનારાઓના મૂળિયાં ઉખેડી નાંખવામાં આવશે. એમ પણ કહ્યું કે આજે પંજાબની અર્થવ્યવસ્થા ખરાબ હાલતમાં છે. અમારી સરકાર હેઠળ છેલ્લા 5 વર્ષમાં ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા 21 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કરતાપુર સાહિબ (Kartarpur Sahib) આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 4-5 કિલોમીટર દૂર છે. જો થોડો પ્રયત્ન કર્યો હોત તો કરતારપુર સાહિબ ભારતમાં જ હોત.

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચીનના મુખપત્ર ‘ગ્લોબલ ટાઈમ્સ’માં વિશ્વાસ કરે છે. ઓસ્ટ્રેલિયન અખબારે કહ્યું કે ગલવાન ઘાટી સંઘર્ષમાં ચીનના 40-50 સૈનિકો માર્યા ગયા હતા. હું કહેવા માંગુ છું કે લોકો આવશે અને જશે, પરંતુ દેશ રહેવો જોઈએ.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

રાજનાથ સિંહે કહ્યું કે જો આપણે ભારતને વિશ્વની મહાસત્તા બનાવવી હોય તો બીજા પર રાજ ન કરવું. આપણા માટે આખું વિશ્વ એક કુટુંબ છે. અમે ક્યારેય કોઈ દેશની જમીન કબજે કરવાનું કામ કર્યું નથી. અમે વિશ્વના કલ્યાણ માટે ભારતને મહાસત્તા બનાવવા માંગીએ છીએ.

રાજનાથ સિંહે કહ્યું કે આજે વસ્તીના હિસાબે સેનામાં સૌથી વધુ શીખ સમુદાયના લોકો છે અને વસ્તીના હિસાબે જોવામાં આવે તો સૌથી વધુ બલિદાન આપવાનું કામ શીખ સમાજે કર્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે કેટલીક શક્તિઓ અમારી અને શીખ સમુદાય વચ્ચે ખાડી બનાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અમે આવું થવા દઈશું નહીં.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આમ આદમી પાર્ટી પર સાધ્યું નિશાન

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે પંજાબમાં નવી પાર્ટી ‘આપ’ આવી છે, જે માત્ર દિલ્હીમાં મોટી જાહેરાતોમાં જ જોવા મળે છે.

આ પણ વાંચો: Punjab Assembly Election 2022 : શું માતા રાની અપાવશે જીત? સિદ્ધુ વૈષ્ણો દેવી તો સીએમ ચન્ની બગલામુખી માતાના શરણમાં

આ પણ વાંચો: ચૂંટણી પંચે રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો, જો કે ખુલ્લા મેદાનમાંં 1000 લોકોની યોજી શકાશે સભા

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">