AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visnagar Election Result 2022 LIVE Updates: વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઋષિકેશ પટેલની ફરીથી જીત, કોગ્રેંસના કિરીટ પટેલની હાર

Visnagar MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઋષિકેશ પટેલે કોંગ્રેસના મહેન્દ્ર કુમાર પટેલને પરાજય આપ્યો હતો. 2012માં પણ અહીં ઋષિકેશ પટેલ જ જીત્યા હતા. આ પર ભાજપના ઋષિકેશ પટેલની ફરીથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના કિરીટ પટેલની હાર થઈ છે.

Visnagar Election Result 2022 LIVE Updates: વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઋષિકેશ પટેલની ફરીથી જીત, કોગ્રેંસના કિરીટ પટેલની હાર
Visnagar Election Result 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 1:39 PM
Share

ગુજરાતની વિસનગર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઋષિકેશ પટેલની ફરીથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના કિરીટ પટેલની હાર થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે ઋષિકેશ ગણેશભાઈ પટેલને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 63010835,37 ની જંગમ મિલકત છે. તેમને Civil Engg નો અભ્યાસ કર્યો છે. કોગ્રેંસે કિરીટભાઈ પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 4738600 ની જંગમ મિલકત છે. અરવિંદ પટેલના અભ્યાસની વાત કરીએ તો તેમને D-Pharmacy નો અભ્યાસ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે જયંતિલાલ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2309139,74 ની જંગમ મિલકત છે. જયંતિલાલ પટેલે LLB સુધીનો અભ્યાસ કર્યો છે.

ભાજપના ઋષિકેશ પટેલે કોંગ્રેસના મહેન્દ્ર કુમાર પટેલને 2869 મતોથી પરાજય આપ્યો હતો

વિસનગર વિધાનસભા બેઠક પર 1995થી ભાજપનો કબજો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઋષિકેશ પટેલે કોંગ્રેસના મહેન્દ્ર કુમાર પટેલને 2869 મતોથી પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની ચૂંટણીમાં 1,58,346 કુલ મતદારમાંથી ભાજપના ઋષિકેશ પટેલને 77,496 અને કોંગ્રેસના મહેન્દ્ર પટેલને 74,644 મત મળ્યા હતા. 2012માં પણ અહીં ઋષિકેશ પટેલ જ જીત્યા હતા.

જાતિગત સમીકરણો

આ પંથકમાં પટેલોની વસ્તી વધુ છે. 33 ટકા પટેલ, 23 ટકા ઠાકોર, 6 ટકા મુસ્લિમ, 14 ટકા ઓબીસી, 10 ટકા એસ.સી, 14 ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે. એટલે કે આ બેઠક પર પટેલની સાથે ઠાકોર સમાજનો પણ મતદારોનો દબદબો વધારે છે. આ બેઠક પર પક્ષ કોઈપણ હોય, પરંતુ આખરી મુકાબલો તો પાટીદાર વચ્ચે જ જોવા મળે છે.

રાજકીય સમીકરણ

મહેસાણા લોકસભા બેઠક પર વર્ષોથી પાટીદારો મતદારોનો પ્રભુત્વ રહ્યું છે. આ બેઠક પર અત્યાર સુધીના ચુંટણી પરિણામો પર દ્રષ્ટિ નાંખીએ તો 1984 બાદની ચૂંટણીઓમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. પાટીદાર અનામત આંદોલનની 2015માં શરૂઆત થઇ હતી. તેનું એપી સેન્ટર વિસનગર હતું. તે સમયે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતાં, પાટીદાર દ્વારા અનામતની માગ કરવામાં આવી રહી હતી. 23 જુલાઈ 2015ના રોજ વિસનગરમાં અનામત આંદોલન બાબતે મસમોટું સંમેલન થયું હતું. આ રેલીમાં અસંખ્ય પાટીદારો જોડાયા હતા.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">