AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election : CBI સંકજા વચ્ચે મનિષ સિસોદિયા ફરી ગુજરાતમાં, બે દિવસીય પ્રવાસમાં ‘આપ’ નો કરશે પ્રચાર

મનિષ સિસોદિયાએ ટ્વિટ કરીને ગુજરાત પ્રવાસ અંગે જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, હું બે દિવસ માટે ગુજરાત (Manish Sisodia gujarat visit) જઈ રહ્યો છું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2022 | 10:25 AM
Share

Ahmedabad : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે AAP પણ મેદાને છે. ત્યારે અરવિંદ કેજરીવાલ , ભગવંત માન અને મનિષ સિસોદિયા (Manish Sisodia)  વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. હવે ફરી એક વાર દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા ગુજરાત આવશે.

મનિષ સિસોદિયાએ ટ્વીટ કરીને આપી માહિતી

મનિષ સિસોદિયાએ ટ્વિટ કરીને ગુજરાત પ્રવાસ અંગે જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, હું બે દિવસ માટે ગુજરાત (Manish Sisodia gujarat visit) જઈ રહ્યો છું. આ ચૂંટણીમાં ગુજરાતનો દરેક પરિવાર એવી સરકાર પસંદ કરશે જે તેમના બાળકો માટે સારી શાળાઓ લાવશે.અરવિંદ કેજરીવાલએ બાંયધરી આપી છે કે પાંચ વર્ષમાં ગુજરાતની દરેક શાળાની દિલ્હી જેવી બનાવવામાં આવશે.

ઉત્તર ગુજરાતનો ગઢ જીતવા AAP મેદાને

AAPના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલ અને ભગવંત માન બે દિવસની ગુજરાત મુલાકાતે હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભાવનગર અને મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં (Unjha City) અને બનાસકાંઠા (banskantha) જિલ્લાના ડીસા શહેરમાં જાહેર સભાઓને સંબોધન કર્યું.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">