Gujarat Election 2022: વડાપ્રધાન મોદીના આગમનની તડામાર તૈયારી, વડાપ્રધાનનો રોડ શો વલસાડની કઈ કઈ બેઠકોને કરશે અસર, જાણો સમગ્ર વિગતો

વડાપ્રધાન (PM Modi) વાપીમાં જે રોડ શો કરશે તેની અસર  આસપાસના પારડી તેમજ ઉમરગામ વિસ્તારની બેઠક ઉપર પણ પડશે સાથે જ  વડાપ્રધાન વલસાડના જૂજવા ખાતે  પણ સભાને સંબોધન કરવાના છે ત્યારે  વલસાડની  સભાની અસર વલસાડ તાલુકા અને ધમરપુર સહિતના વિસ્તાર ઉપર પણ પડશે.

Gujarat Election 2022: વડાપ્રધાન મોદીના આગમનની તડામાર તૈયારી, વડાપ્રધાનનો રોડ શો વલસાડની કઈ કઈ બેઠકોને કરશે અસર, જાણો સમગ્ર વિગતો
વાપીમાં વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Nov 19, 2022 | 1:17 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022:  વડાપ્રધાન મોદી  આજે સાંજે વાપી જિલ્લામાં આવીને ગુજરાતમાં આક્રમક પ્રચારનો આરંભ કરશે.  દરમિયાન વાપી ખાતે વડાપ્રધાનના  રોડ શોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ દરમિયાન  વાપીના જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ આ રોડ શો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અંગે માહિતી આપી હતી.  હેમંત કંસારાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન દમણ એરપોર્ટ ખાતે ઉતરીને  વાપી ચાલા રોડ ખાતે  600થી સાડા છસો મીટર સુધીનો રોડ શો યોજશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ગુજરાત ઇલેક્શન 2022 : ફરીથી વલસાડમાં વડાપ્રધાનની મુલાકાત, આ બેઠકો પર પડશે પ્રભાવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો કયા કયા મત વિસ્તારને અસર કરશે તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે  વડાપ્રધાન વાપીમાં જે રોડ શો કરશે તેની અસર  આસપાસના પારડી તેમજ ઉમરગામ વિસ્તારની બેઠક ઉપર પણ પડશે સાથે જ  વડાપ્રધાન વલસાડના જૂજવા ખાતે  પણ સભાને સંબોધન કરવાના છે ત્યારે  વલસાડની  સભાની અસર વલસાડ તાલુકા અને ધમરપુર સહિતના વિસ્તાર ઉપર પણ પડશે. તેમણે ઉમેર્યું હતું કે  વડાપ્રધાને  ગત મુલાકાતમાં  નાના પોંઢા  ખાતે ઉદબોધનમાં જણાવ્યું હતું  કે તેમના માટે એ ફોર આદિવાસી છે તેમજ તેઓ આરએસએસના પ્રચારક તરીકે આ વિસ્તાર ખૂંદી વળ્યા છે તે તમામ બાબતની અસર બેઠકો પર પડશે અને ભાજપને આ  વખતે  દર વખત કરતા પણ વધુ મતો મળશે.

ગુજરાત ચૂંટણી 2022: કાર્યકર્તાઓમાં અપ્રતિમ ઉત્સાહ : જિલ્લા પ્રમુખ હેમંત કંસારા

જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે અહીં વડાપ્રધાને આરએસએસના કાર્યકર્તા તરીકે ખૂબ પ્રચાર કર્યો હોવાથી તેઓ મૂળના કાર્યકર્તાઓને  નજીકથી જાણે છે તેઓ  ગત વખતે નાના પોંઢા આવ્યા ત્યારે એરપોટ પર તેમણે અન્ય  લોકોને મારો ખાસ પરિચય આપ્યો હતો. આથી તેમને આવકારવા માટે કાર્યકર્તાઓને ઉત્સાહ છે વડાપ્રધાનની રેલી  તથા સભામાં બંને જિલ્લાની તમામ વિધાનસભા બેઠકના  ઉમેદવારો, કાર્યકર્તાઓ તેમજ જનપ્રતિનિધિઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડશે.

ગુજરાત ઇલેક્શન  2022 : કનુ દેસાઈએ કર્યું રૂટનું નિરિક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા વલસાડ જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ અને સંગઠને તૈયારી કરી હતી. વલસાડની પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કનુ દેસાઈએ પણ વડાપ્રધાન મોદીના રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.  તો આ તરફ વલસાડ જિલ્લા પોલીસવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  રોડ શો મામલે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 9 એસપી ,17 ડીવાયએસપી 40 પીઆઈ, 90 પીએસઆઈ અને 1500 પોલીસકર્મીઓ જોડાશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">