Gujarat Election 2022: ઉપલેટાના ભાયાવદરમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ

ધોરાજી - ઉપલેટા ની વાત કરીએ તો  વિધાનસભાની  આ સીટ ઉપર અંદાજિત 37,000 જેટલા કડવા પાટીદાર મતદારો છે અને લેવા પાટીદાર સમાજના 38,000 જેટલા મતદારો છે અને કુલ 1,68,000 જેટલા મતદારો છે ત્યારે આ બેઠકને કોંગ્રેસના હાથમાંથી છીનવી લેવા માટે થઈ અને ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે.

Gujarat Election 2022: ઉપલેટાના ભાયાવદરમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 11:03 AM

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીએ  ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાના ચૂંટણી પ્રચાર અર્થે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.ં જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેલા હતા.આ સમયે ભાયાવદર, મોટી પાનેલીના 50 થી વધુ  કોંગ્રેસ કાર્યકરો  ભાજપમાં જોડાઈ ગયા હતા.

ગુજરાત ઇલેક્શન2022: લેઉઆ પાટીદારના ગઢમાં  ડો. મહેન્દ્ર પાડલિયા મેદાનમાં

ભાયાવદર પંથક એ લેઉવા પાટીદારોનો ગઢ ગણાય છે એક તરફ કોંગ્રેસે પોતાનો  ગઢ જાળવી રાખવા માટે થઈ અને કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે લેવા પાટીદાર સમાજમાંથી લલિત વસોયા અને મેદાને ઉતાર્યા છે ત્યારે બીજી તરફ ભાજપે કડવા પાટીદાર સમાજમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ એવા ડોક્ટર મહેન્દ્ર પાડલિયા અને મેદાને ઉતાર્યા છે આમ ધોરાજી – ઉપલેટા ની વાત કરીએ તો  વિધાનસભાની  આ સીટ ઉપર અંદાજિત 37,000 જેટલા કડવા પાટીદાર મતદારો છે અને લેવા પાટીદાર સમાજના 38,000 જેટલા મતદારો છે અને કુલ 1,68,000 જેટલા મતદારો છે ત્યારે આ બેઠકને કોંગ્રેસના હાથમાંથી છીનવી લેવા માટે થઈ અને ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે ભાયાવદરના ખાતે યોજેલ જાહેર સભામાં ભાયાવદર અને મોટી પાનેલી ના 50થી વધારે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડીને  ભાજપમાં જોડાયા હતા અને મોટી પાનેલી ગામના ઉપસરપંચ જતીન પટેલ પણ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાયા હતા ત્યારે ભાયાવદર પંથકમાં ભારે રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: હુસૈન કુરેશી, ધોરાજી ઉપલેટા, ટીવી9

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">