AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: ભાજપમાં 32 બેઠકો પર ટિકિટને લઈ વિવાદ, ડેમેજ કંટ્રોલ કરવા કેન્દ્રીય પ્રધાનો અને પૂર્વ પ્રધાનોને સોંપાઈ જવાબદારી

ગત ચૂંટણીમાં 32માંથી 11 બેઠક પર ભાજપની (BJP) હાર થઈ હતી. ત્યારે ઊભા થયેલા વિવાદ મામલે ડેમેજ કંટ્રોલ કરવા કેન્દ્રીય પ્રધાનો અને પૂર્વ પ્રધાનોને જવાબદારી સોંપાઈ છે.

Gujarat Election 2022: ભાજપમાં 32 બેઠકો પર ટિકિટને લઈ વિવાદ, ડેમેજ કંટ્રોલ કરવા કેન્દ્રીય પ્રધાનો અને પૂર્વ પ્રધાનોને સોંપાઈ જવાબદારી
ભાજપમાં 32 બેઠક પર વિવાદImage Credit source: પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 9:48 AM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકાઇ ચુક્યુ છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે 166 ઉમેદવારોની નામની જાહેરાત કરી છે. જો કે નામ જાહેર કર્યા બાદ ભાજપમાં 32 બેઠકો પર ટિકિટને લઈ વિવાદ થઇ રહ્યો છે. જે બેઠક પર વિવાદ સર્જાયો છે તે, ગત ચૂંટણીમાં 32માંથી 11 બેઠક પર ભાજપની હાર થઈ હતી. ત્યારે ઊભા થયેલા વિવાદ મામલે ડેમેજ કંટ્રોલ કરવા કેન્દ્રીય પ્રધાનો અને પૂર્વ પ્રધાનોને જવાબદારી સોંપાઈ છે. જાહેર કરેલા ઉમેદવારની સામે વિવાદ થતા ભાજપના દિગ્ગજ નેતાઓએ ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે.

ગુજરાત ઇલેકશન 2022 : કયા ઝોનમાં કોને જવાબદારી સોંપાઇ

ભાજપ દ્વારા 32 બેઠક પર વિવાદ ખાળવા જે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાને જવાબદારી સોંપાઈ છે. તો અમદાવાદમાં પ્રદીપસિંહ વાઘેલાને જવાબદારી સોંપાઈ છે. મધ્ય ગુજરાતમાં હર્ષ સંઘવી અને ભાર્ગવ ભટ્ટને જવાબદારી સોંપાઇ છે. દક્ષિણ ગુજરાતમાં સી.આર. પાટીલને જવાબદારી સોંપાઈ છે અને સૌરાષ્ટ્રમાં મનસુખ માંડવિયા અને વિજય રૂપાણીને જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત ઇલેકશન 2022 : ભાજપમાં 32 બેઠક પર વિવાદ

ભાજપે પોતાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કર્યા બાદ જેમના નામ કપાયા છે તેમનામાં તો તે ઉમેદવારના ટેકેદારોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાત ઝોન, સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ગુજરાત ઝોન, દક્ષિણ ગુજરાત ઝોનમાં કેટલીક બેઠક પર વિવાદ થતા ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરાઇ છે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">