PM Kisan: 13માં હપ્તાનો લાભ લેવા માગો છો તો જલ્દી કરી લો e-KYC અપડેટ, આ છે પ્રોસેસ

ખેડૂતો તેમના ઘરની નજીક સ્થિત CSC/વસુધા કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે. આ માટે તેમની પાસેથી માત્ર 15 રૂપિયા ફી લેવામાં આવશે. ઉપરાંત, ઈ-કેવાયસી લાભાર્થીઓ મોબાઈલ નંબર પરથી OTP દ્વારા તેમના આધારને PM-કિસાન પોર્ટલ સાથે લિંક કરી શકે છે.

PM Kisan: 13માં હપ્તાનો લાભ લેવા માગો છો તો જલ્દી કરી લો e-KYC અપડેટ, આ છે પ્રોસેસ
PM KisanImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 8:05 PM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે એક મોટા સમાચાર છે. હવે પીએમ કિસાન માટે ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જો તમે હજુ સુધી ઈ-કેવાયસી કર્યું નથી તો તમે 13મા હપ્તાનો લાભ લઈ શકશો નહીં. વાસ્તવમાં, DBT એગ્રીકલ્ચર બિહારની વેબસાઈટ અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજિયાત બની ગયું છે, નહીંતર તેઓ આ યોજનાથી વંચિત રહેશે. સાથે જ ખાસ વાત એ છે કે હવે ખેડૂત લાભાર્થીઓ ઈ-કેવાયસી ઓનલાઈન સબમિટ કરી શકશે.

ખેડૂતો તેમના ઘરની નજીક સ્થિત CSC/વસુધા કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે. આ માટે તેમની પાસેથી માત્ર 15 રૂપિયા ફી લેવામાં આવશે. ઉપરાંત, ઈ-કેવાયસી લાભાર્થીઓ મોબાઈલ નંબર પરથી OTP દ્વારા તેમના આધારને PM-કિસાન પોર્ટલ સાથે લિંક કરી શકે છે. ખુશીની વાત છે કે હવે eKYC સબમિટ કરવા માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. તમે ઈચ્છો ત્યારે ઇ-કેવાયસી કરાવી શકો છો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઇ-કેવાયસી કેવી રીતે અપડેટ કરવું

  • સૌથી પહેલા pmkisan.gov.in પર જાઓ.
  • Pm Kisan Ekyc પર ક્લિક કરો.
  • તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • સર્ચ પર ક્લિક કરો.
  • આ પછી મોબાઈલ નંબર નાખો.
  • ત્યારબાદ આધાર સાથે લિંક કરેલ મોબાઈલ પર મળેલ OTP દાખલ કરો.
  • ‘સબમિટ ફોર ઓથ’ પર ક્લિક કરો જો તમારી વિગતો આધાર સાથે મેળ ખાતી હોય તો તમારું PM કિસાન e-KYC સફળ છે અને K-YC અપડેટ સમાપ્ત થઈ જશે.

આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ઓક્ટોબરે જ પીએમ કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો જાહેર કર્યો હતો. આ વખતે દેશના 8 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે. દરેકના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ માટે કેન્દ્ર સરકારે 16,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. પરંતુ હવે ખેડૂતો 13મા હપ્તાની રાહ જોવા લાગ્યા છે. પરંતુ માત્ર ઈ-કેવાયસી કરાવનાર ખેડૂતોને જ 13મા હપ્તાનો લાભ મળશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">