Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agriculture: ખેડૂતોએ ડાંગરની વાવણી કેવી રીતે કરવી ? જાણો ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

Agriculture: ખેડૂતોએ ડાંગરની વાવણી કેવી રીતે કરવી ? જાણો ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 4:24 PM

Agriculture: ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.

ડાંગરની વાવણી કેવી રીતે કરવી

1. ડાંગર માટે “શ્રી” પદ્ધતિ અપનાવો.

2. વહેલી પાકતી જાત ઓરણ માટે : જી.આર.-૫,૮,૯, આઈ-આર-૨૮, જી.આર-૧૭ (સરદાર), એન.વી.એસ.આર.-૩૯૬

IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો

3. ઓરાણ માટે: સાંઠી-૩૪,૩૬, જીઆર- ૩,૫,૮,૯, અંબિકા, રત્ના, આઈઆર-૨૮, જી.આર-૧૬ (તાપી)

4. ફેર રોપણ માટે : જી.આર-૪,૬,૭,૮,૧૧,૧૨,૧૩,૧૦૧,૧૦૨,૧૦૩,૧૯૪,ગુર્જરી,એસએલઆર-૫૧૨૧૪

5. મોડી મધ્યમ પાકની જાત : જી.આર-૧૧,૧૩, જ્યા ગુર્જરી,આઇ.આર.-૨૨,જી.આર-૧૫

6. ક્ષારીય જમીનની જાત : દાંડી,જી.એન.આર-૨,૩,૪

7. મોડી પાકની જાતો : મસુરી,જી.આર.૧૦૧,૧૦૨,૧૦૩,૧૦૪,નર્મદા

8. બિયારણ ૫ ગ્રામ બાવિસ્ટીન પાવડરમાં ભેળવીને ભીના કંતાનમાં બાંધીને ૨૪ કલાક માટે છાયાવાળી જગ્યા અથવા ઘરમાં અંકુરણ માટે મૂકી દેવું.

9. સૂકી બીજ માવજત :  ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ કાર્બેન્ડાઝીમ-૨૫ એસ.ડી. અથવા  થાયરમ દવાનો બીજને પટ આપવો.

10. ભીની બીજ માવજત : ૨૫ કિલો બીજને ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન દવાના દ્રાવણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.

11. ૭ થી ૧૪ દિવસની ઉંમરનાં ધરૂમાં બે  પાંદડા આવે ત્યારે રોપણી કરી શકાય છે.

12. રોપણી વખતે પાયામાં ઝિંક સલ્ફેટ આપવું હિતાવહ છે.

13. ખાતર: ૧૨૦-૩૦-૦૦ નાં.ફો.પો.

બાજરીના પાકમાં ખેતી કાર્યો

1. મોડી પાકતી જાત: જીએચબી-પપ૮, ૭૩ર, મધ્યમ પાકતી: જીએચબી-૭૪૪, ૯૦પ, વહેલી પાકતી: જીએચબી-પ૩૮, ૭૧૯, ૭પ૭

2. ખાતર: હેકટર દીઠ ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ

આ પણ વાંચો: Farming: જો તમે ઓછા ખર્ચમાં વધુ કમાણી કરવા માંગતા હોવ તો બોગનવેલાની ખેતી કરો, આ રીતે તમારી આવક વધશે

જુવારના પાકમાં ખેતી કાર્યો

1. સ્થાનિક જાતો : બીપી-૫૩, માલવણ, ગુંદરી, સોલાપુરી, છાંસટીયો વિગેરે.

2. સુધારેલી જાતો : જીજે–૩૬, જીજે–૩૮, જીજે–૩૯, જીજે–૪૦, જીજે–૪૧, જીજે–૪૨, જી.જે.-૪૪

3. સંકર જાતો : જીએચએચ-૧, સીએસએચ-૫, સીએસએચ-૧૬, સીએસએચ-૧૭, સીએસએચ-૧૮

4. ખાતર: દાણા માટે કુલ ૮૦-૪૦-૦૦ એન.પી.કે./ હેકટર

5. ખાતર: ઘાસચારાની જુવાર માટે ૪૦-૪૦-૦૦ એન.પી.કે./ હેકટર

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">