ખેડૂતો માટે ખુશખબર, આજે જમા થયો પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો, ફટાફટ આ રીતે કરી લો ચેક

આજે દેશના 8 કરોડ ખેડૂતો માટે ખુશીના સમાચારનો દિવસ છે. તહેવારના સમયે ખેડૂતોના બેન્ક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમનો 15મો હપ્તો જમા થઈ ગયો છે. વડાપ્રધાન મોદીએ 15 નવેમ્બર 2023ના રોજ ઝારખંડ પ્રવાસ પર હતા, ત્યારે તેમને કિસાન સન્માન નિધિનો આ હપ્તો રિલિઝ કર્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશના 8 કરોડથી વધારે […]

ખેડૂતો માટે ખુશખબર, આજે જમા થયો પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો, ફટાફટ આ રીતે કરી લો ચેક
15th installment of PM Kisan Yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2023 | 5:27 PM

આજે દેશના 8 કરોડ ખેડૂતો માટે ખુશીના સમાચારનો દિવસ છે. તહેવારના સમયે ખેડૂતોના બેન્ક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમનો 15મો હપ્તો જમા થઈ ગયો છે. વડાપ્રધાન મોદીએ 15 નવેમ્બર 2023ના રોજ ઝારખંડ પ્રવાસ પર હતા, ત્યારે તેમને કિસાન સન્માન નિધિનો આ હપ્તો રિલિઝ કર્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશના 8 કરોડથી વધારે ખેડૂતોને વર્ષે 6000 રૂપિયાની સહાયતા રકમ આપવામાં આવે છે.

સરકાર દરેક નાણાકીય વર્ષમાં આ 2000 રૂપિયાના 3 હપ્તા રિલિઝ કરે છે. આ યોજનાની શરૂઆત બાદ હવે તેનો 15મો હપ્તો રિલિઝ કરવામાં આવ્યો છે. આ સ્કીમ પર સરકાર 18000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યા છે. જ્યારે આ સ્કીમ હેઠળ સરકાર અત્યાર સુધી કુલ 2.62 લાખ કરોડ રૂપિયાથી વધુ ખેડૂતોને વહેંચી ચૂકી છે.

કેવી રીતે ચેક કરશો પૈસા જમા થયા કે નહીં?

પીએમ-કિસાનની વેબસાઈટ મુજબ તેનો લાભ ઉઠાવનારા ખેડૂતોને ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. પીએમ-કિસાન પોર્ટલ પર મોબાઈલ નંબર અને ઓટીપીની મદદથી તરત જ ઈ-કેવાયસી કરાવવામાં આવી શકે છે. ત્યારે ખેડૂત તેમના નજીકના સીએસસી સેન્ટર પર પણ બાયોમેટ્રિક બેસ્ડ ઈ-કેવાયસી કરાવી શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ રીતે ચેક કરો સ્ટેટસ?

  1. પીએમ કિસાનના પોર્ટલ પર ‘https://pmkisan.gov.in’ જાવ.
  2. ત્યારબાદ ‘ફાર્મર કોર્નર’ પર જઈને ‘બેનિફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  3. ત્યાં તમારે પોતાનો આધાર નંબર, એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર નાખવો પડશે. ત્યારબાદ એક કેપ્ચા કોડ આવશે તે એડ કરવાનો રહેશે.
  4. ત્યારબાદ તમારે ‘ગેટ સ્ટેટસ’ પર ક્લિક કરવું પડશે.
  5. ત્યારબાદ તમને તમે જાણી શકશો કે તમારા ખાતામાં પીએમ-કિસાનનો હપ્તાના પૈસા જમા થયા છે કે નહીં.

આ પણ વાંચો: પાક અને જમીન માટે સમુદ્રના શેવાળમાંથી બનેલું આ જૈવિક ખાતર છે ફાયદાકારક, ખેડૂતોને મળશે ગુણવત્તાયુક્ત ઉત્પાદન

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">