મહેસાણામાંથી ઝડપાયેલા ચરસનો કેસ, ચરસનું કાશ્મીર કનેક્શન સામે આવ્યું

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ- પાલનપુર હાઇવે પરથી ફત્તેપુરા સર્કલ પાસેથી પોલીસે ચરસ ઝડપ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસના ચેકીંગમાં ચરસ ઝડપાયું હતું.તેમજ 15 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે 3 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 4:28 PM

મહેસાણાના ફતેપુરા સર્કલ પાસેથી દસ દિવસ અગાઉ ઝડપાયેલા 18 કિલો ચરસનું કાશ્મીર કનેક્શન સામે આવ્યું છે, જમ્મુના આશિક અલીએ રાજસ્થાનના કિસનગઢમાં ચરસની ડિલિવરી કરી હતી, આ જથ્થો થાણેના મુંબ્રામાં એક શખ્સને પહોંચાડવાનો હતો, ચરસનો મુખ્ય સૂત્રધાર જમ્મુનો પ્રદીપ છે, જેનું મોબાઈલ લોકેશન પઠાણકોટમાં મળ્યું છે, જેના આધારે પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે, આ 18 કિલો ચરસના કેસમાં અત્યાર સુધીમાં 4 લોકો ઝડપાયા છે,

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ- પાલનપુર હાઇવે પરથી ફત્તેપુરા સર્કલ પાસેથી પોલીસે ચરસ ઝડપ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસના ચેકીંગમાં ચરસ ઝડપાયું હતું.તેમજ 15 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે 3 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ત્રણ શખ્સ કારમાં મુંબઇ તરફ ચરસ લઈને જતાં હતા.

આ સમયે પી એસ આઈ વી. પી. સોલંકીએ વાહન ચેકીંગ દરમિયાન ચરસ ઝડપ્યું હતું. MH 43 X 5909 નંબર ની ઝાયલો કારમાંથી ચરસ નો જથ્થો મળ્યો હતો. તેમજ આ ઘટનાની જાણ થતા મહેસાણા એસઓજી અને એલસીબી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ આ ત્રણ શખ્સ પાસેથી ચરસનો જથ્થો કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમણે આ ચરસની ડિલિવરી મુંબઈમાં એઝાઝ સૈયદને આપવાની બાબત કબૂલી હતી. જો કે ચરસનો જથ્થો કયાથી લાવ્યા અંગે કોઇ માહિતી સાંપડી નથી. તેમજ પોલીસ આ સમગ્ર રેકેટના મૂળ સુધી જવા માટે અનેક પ્રકારની તપાસ કરી રહી છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">