Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત

આશરે 1,750 ઉમેદવારોને ભારતીય નૌકાદળ ભરતી 2021 માટે લેખિત પરીક્ષા અને ફિટનેસ ટેસ્ટ (PFT)માટે બોલાવાશે. લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેના કટ ઓફ માર્ક્સ રાજ્ય દર રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે

Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત
પ્રતિકાત્મત તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 4:38 PM

Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખૂબ સારા સમાચાર આવ્યા છે. ભારતીય નેવીએ (Indian Navy) નાવિક એમઆર (Sailor MR)ની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ભારતીય નૌકાદળની સત્તાવાર સાઇટ joinindiannavy.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ 2021 છે. આ ભરતી કુલ 350 ખાલી જગ્યાઓ ભરવા માટે હાથ ધરવામાં આવી છે. તમે અહિંયા ક્લિક કરીને પણ તમે ઓનલાઈન આરજી કરી શકો છો.

આશરે 1,750 ઉમેદવારોને ભારતીય નૌકાદળ ભરતી 2021 માટે લેખિત પરીક્ષા અને ફિટનેસ ટેસ્ટ (PFT)માટે બોલાવાશે. લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેના કટ ઓફ માર્ક્સ રાજ્ય દર રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે. ઓનલાઇન અરજી કરવાની પ્રારંભ તારીખ – 19 જુલાઈ 2021 જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 23 જુલાઈ 2021 રાખવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત અને માપદંડ

શિક્ષણ મંત્રાલય સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત શાળા શિક્ષણ બોર્ડના બોર્ડમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ હોવી જ જોઇએ. ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ 2001 થી 30 સપ્ટેમ્બર 2004 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને પી.એફ.ટી.ના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા અને પી.એફ.ટી. માટેના ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ ક્વોલિફાઇંગ પરીક્ષાનું ટકાવારી (ધોરણ 10 માર્ક) ના આધારે હાથ ધરવામાં આવશે. કટ ઓફ માર્ક્સ રાજ્ય-દર-રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે. કેમ કે ખાલી જગ્યાઓ રાજ્ય મુજબની રીતે ફાળવવામાં આવી છે.

આ પણ વાંચો: BSF Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં થઈ રહી છે ભરતી, જાણો લાયકાત અને પસંદગીની પ્રક્રિયા વિશે તમામ વિગતો

આ પણ વાંચો: Career in Gaming: શું તમે ગેમ રમવાના શોખીન છો અને આમાં કારકિર્દી બનાવવા માંગો છો ? તો જાણો કેવી રીતે આ સપનાને પરિપૂર્ણ કરી શકશો

(નોંધ-વધુ વિગતો માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા અને સત્તાવાર સૂચના તપાસવાની સલાહ આપવામાં આવે છે.)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">