AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાગેડુ બાબા નિત્યાનંદે અલગ દેશ “કૈલાસ” ની સ્થાપનાનો દાવો કર્યો, મુલાકાતીને મળશે મફત ફલાઇટ સહિતની સુવિધા

બળાત્કારના આરોપ બાદ ફરાર થઈ ગયેલા કથિત કથાકાર નિત્યાનંદે એક વર્ષ પહેલા કૈલાસા નામનું ‘સાર્વભૌમ હિન્દુ રાષ્ટ્ર’ સ્થાપ્યું હતું. હવે નિત્યાનંદે તેના દેશ કૈલાસા માટે પ્રવાસીઓને 3 દિવસનો વિઝા આપવાનું શરૂ કર્યું છે. રહસ્યમય દેશ કૈલાસા જવા માટે મુસાફરોએ પહેલા ઓસ્ટ્રેલિયા જવું પડશે અને તે પછી તેઓ ખાનગી ચાર્ટર્ડ ફ્લાઇટ ગરુડ દ્વારા નિત્યાનંદના દેશમાં જઇ […]

ભાગેડુ બાબા નિત્યાનંદે અલગ દેશ કૈલાસ ની સ્થાપનાનો દાવો કર્યો, મુલાકાતીને મળશે મફત ફલાઇટ સહિતની સુવિધા
Fugitive Baba Nityananda claimed the establishment of a separate country "Kailasa"
Ankit Modi
| Edited By: | Updated on: Dec 19, 2020 | 2:01 PM
Share

બળાત્કારના આરોપ બાદ ફરાર થઈ ગયેલા કથિત કથાકાર નિત્યાનંદે એક વર્ષ પહેલા કૈલાસા નામનું ‘સાર્વભૌમ હિન્દુ રાષ્ટ્ર’ સ્થાપ્યું હતું. હવે નિત્યાનંદે તેના દેશ કૈલાસા માટે પ્રવાસીઓને 3 દિવસનો વિઝા આપવાનું શરૂ કર્યું છે. રહસ્યમય દેશ કૈલાસા જવા માટે મુસાફરોએ પહેલા ઓસ્ટ્રેલિયા જવું પડશે અને તે પછી તેઓ ખાનગી ચાર્ટર્ડ ફ્લાઇટ ગરુડ દ્વારા નિત્યાનંદના દેશમાં જઇ શકાય છે. આ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં નિત્યાનંદ ઘોષણા કરતો જોવા મળી રહ્યો છે.

Controversial swami Nityananda fled the country in 2019

બળાત્કારની સુનાવણી ટાળવા માટે વર્ષ 2019 માં વિવાદિત કથાકાર નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો હતો. નિત્યાનંદનું કહેવું છે કે મુલાકાતીઓ ત્રણ દિવસથી વધુ તેમના દેશમાં રહી શકશે નહીં. આ દરમિયાન તેમને એકવાર ‘પરમ શિવ’ ના દર્શન કરાવામાં આવશે. નિત્યાનંદે કહ્યું, “આજથી તમે કૈલાસા માટે વિઝા માટે અરજી કરી શકો છો. તમારે જાતે જ ઑસ્ટ્રેલિયા આવવું પડશે. કૈલાસાની પોતાની ઓસ્ટ્રેલિયાથી ચાર્ટર્ડ ફ્લાઇટ સર્વિસ છે. ” નિત્યાનંદ એમ પણ કહે છે કે કૃપા કરીને વિઝા માટે ત્રણ દિવસથી વધુ સમય માંગવામાં ન આવે”

The cost of bringing and sending Kailasa back from Australia will be borne by Nityananda’s organization

નિત્યાનંદે કહ્યું છે કે તમામ પર્યટકો માટે આવાસ અને ભોજન મફત રહેશે. જો કે, પર્યટકે ઑસ્ટ્રેલિયા આવવાની વ્યવસ્થા જાતે કરવી પડશે. ઔસ્ટ્રેલિયાથી કૈલાસાને લાવવા અને પાછા મોકલવાનો ખર્ચ નિત્યાનંદની સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવશે.

વર્ષ 2019 માં તમિળનાડુના એક દંપતીએ આરોપ લગાવ્યો હતો કે કથિત સ્વામી નિત્યાંનંદે તેમના બાળકોનું અપહરણ કર્યું હતું અને તેમને અમદાવાદના આશ્રમમાં બંધક બનાવ્યા હતા. આ મામલે નિત્યાનંદ સામે ફરિયાદ નોંધાઈ હતી.આ વિવાદિત ધર્મગુરુ ઉપર 19 વર્ષીય મહિલાનું અપહરણ કરીને તેના પર ટોર્ચર કરવાના પણ આરોપ હતા. પોલીસે સહીત તાપસ એજન્સીઓની આરોપી અંગે શોધખોળ દરમ્યાન તે દેશ છોડીને ભાગી ગયો છે. હવે માહિતી સામે આવી રહી છે કે તેણે કૈલાસા નામનો દેશ વસાવ્યો છે.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">