જુનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો, ગેરકાયદે ખનન પર કાર્યવાહી

જુનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવી દીધો છે. માંગરોળના દિવાસા ગામે ખાણ ખનીજ વિભાગે રેડ કરી છે. જ્યાંથી ગેરકાયદેસર લાઈમસ્ટોન પથ્થરની ખાણ ઝડપાઈ છે.

જુનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો, ગેરકાયદે ખનન પર કાર્યવાહી
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 18, 2021 | 11:12 PM

જુનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવી દીધો છે. માંગરોળના દિવાસા ગામે ખાણ ખનીજ વિભાગે રેડ કરી છે. જ્યાંથી ગેરકાયદેસર લાઈમસ્ટોન પથ્થરની ખાણ ઝડપાઈ છે. રેડ દરમ્યાન ખાણ ખનીજ વિભાગે 11 પથ્થર કટીંગ મશીન અને ત્રણ ટ્રક પણ જપ્ત કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ગેરકાયદે ખનન થતું હોવાની માહિતી ખાણ ખનીજ વિભાગને મળી હતી. જેના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમાં મોટાપાયે ગેરકાયદેસર ખનન થતું હોવાથી ખાણ ખનીજ વિભાગ દ્વારા પગલા ભરાયા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો: શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ: નિધિ સમર્પણ અભિયાનના નામે છેતરાશો નહીં, વાંચો સમગ્ર માહિતી

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">