2 સગા બાળકોની હત્યા કરનાર પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, પત્ની ઉપર ચારિત્ર્યની શંકાના ક્રોધમાં બાળકોને કુવામાં ફેંકી દીધા હતા

ભરૂચ તાલુકાના કવિઠા ગામે નરેશ સોમાભાઈ વસાવાએ પત્નીના ચારિત્ર્યની શંકાના ક્રોધમાં 3 બાળકોને વર્ષ 2015માં કૂવામાં ફેંકી દીધા હતા. જે પૈકી બે બાળકોના મોત નિપજ્યા હતા. માં ઉપરના ક્રોધમાં બાળકોને જીવલેણ સજા આપવાના મામલાને ગંભીરતાથી લઈ કોર્ટે હત્યારા પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2015માં પિતા નરેશ વસાવા દ્વારા કાવતરાના ભાગરૂપે ત્રણ બાળકો હેમાક્ષી […]

2 સગા બાળકોની હત્યા કરનાર પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, પત્ની ઉપર ચારિત્ર્યની શંકાના ક્રોધમાં બાળકોને કુવામાં ફેંકી દીધા હતા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 24, 2020 | 5:41 PM

ભરૂચ તાલુકાના કવિઠા ગામે નરેશ સોમાભાઈ વસાવાએ પત્નીના ચારિત્ર્યની શંકાના ક્રોધમાં 3 બાળકોને વર્ષ 2015માં કૂવામાં ફેંકી દીધા હતા. જે પૈકી બે બાળકોના મોત નિપજ્યા હતા. માં ઉપરના ક્રોધમાં બાળકોને જીવલેણ સજા આપવાના મામલાને ગંભીરતાથી લઈ કોર્ટે હત્યારા પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2015માં પિતા નરેશ વસાવા દ્વારા કાવતરાના ભાગરૂપે ત્રણ બાળકો હેમાક્ષી ઉ.વ. 7 , અખિલ ઉ.વ. 5 અને રાહુલ ઉ.વ. 11ને મગર બતાવવાનું કહી કુવામાં ફેંકી દીધા હતા. ત્રણ પૈકી સૌથી મોટો પુત્ર રાહુલ કૂવામાં લાકડા પર પડેલો જેનો જીવ બચ્યો હતો.

2 saga balako ni hatya karnara pita ne court e ajivan ked ni saja fatkari patni uper charitra ni shanka na crodh ma balako ne kuva ma fenki didha hata

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘટના અકસ્માત હોવાનું પ્રારંભે સ્વીકારાયું હતું. જે તે સમયે રાહુલે બીકમાં પિતાએ આચરેલા હત્યાકાંડની હકીકત કોઈને જણાવી ન હતી. પરિવારના વડીલ રણજીતભાઈ વસાવા સાથે વાતચીતમાં રાહુલ એકવાર હિંમત કરી હકીકત જણાવતા નરેશને તેના કર્મોની સજા અપાવવા પરિવારે પોલીસને જાણ કરતા નબીપુર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. કોર્ટમાં સરકારી વકીલ આર.જે.દેસાઈએ આરોપી વિરુદ્ધ દલીલો કરી હતી. કેસમાં નરેશ વસાવા કસૂરવાર ઠરતાં ભરૂચના એડિશનલ સેશન્સ જ્જ એન. એસ. સિદ્દીકીએ નરેશ વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">