Coronavirus in India: સતત બીજા દિવસે દેશમાં કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 1.39 લાખને પાર

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અપડેટ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 20 હજાર 38 નવા કેસ સામે આવ્યા છે.

Coronavirus in India: સતત બીજા દિવસે દેશમાં કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 1.39 લાખને પાર
કોરોનાના 20,038 નવા કેસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 11:39 AM

દેશમાં કોરોના વાયરસ (Corona Virus)નું સંક્રમણ વધતા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry)દ્વારા શુક્રવારે અપાયેલા અપડેટ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 20 હજાર 38 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસ (Active Cases)ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા વધીને 1.39 લાખને પાર પહોંચી ગઈ છે.

દેશમાં 145 દિવસ બાદ ગઈકાલે ગુરુવારે 20 હજારથી વધુ કેસ નોંધાયા બાદ આજે શુક્રવારે પણ 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. ભારતમાં એક દિવસમાં કોરોનાના 20 હજાર 38 નવા કેસ નોંધાતા દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4 કરોડ 37 લાખ 10 હજાર 27 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે વધુ 47 લોકોના મોત થયા બાદ મૃતકોની સંખ્યા વધીને 5.25 લાખથી વધુ થઈ ગઈ છે.

દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 20 હજાર 38 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસોની (Active Cases)સંખ્યા સતત વધી રહી છે અને હવે આ સંખ્યા વધીને 1.39 લાખથી વધુ થઈ ગઈ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

છેલ્લા 24 કલાકમાં 2997 નવા એક્ટિવ કેસ નોંધાયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમણને કારણે વધુ 47 લોકોના મોત થયા છે. આ સાથે, કોરોનાથી મૃત્યુ પામનારા લોકોનો આંક વધીને 5,25,604 થઈ ગયો છે. મૃત્યુ પામેલા 47 લોકોમાંથી કેરળમાં 20, પશ્ચિમ બંગાળમાં પાંચ, મહારાષ્ટ્રમાં ચાર, પંજાબમાં ત્રણ, આસામ, બિહાર, હરિયાણા અને ઉત્તરાખંડમાં બે-બે જ્યારે દિલ્હી સહિત 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક-એક લોકોના કોરોનાથી મોત ગયા છે.

કોવિડ મૃત્યુ દર 1.20%

મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં દૈનિક સંક્રમણનો દર 4.44 ટકા છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 4.30 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 30 લાખ 45 હજાર 350 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં અને કોવિડ-19થી મૃત્યુદર 1.20 ટકા છે.

કોરોના વસામે ચાલી રહેલા દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 199.47 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1 લાખ 36 હજાર 76થી વધીને 1 લાખ 39 હજાર 73 થઈ ગઈ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">