દેશમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી, 24 કલાકમાં નોંધાયા 31,382 નવા કેસ, 318 દર્દીના મોત

આરોગ્ય મંત્રાલયે (Health Ministry) કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 84,15,18,026 કોરોના રસી આપવામાં આવી છે. ગઈકાલ સુધી કુલ 55,99,32,709 કોરોનાના નમુનાની ચકાસણી કરવામાં આવી છે.

દેશમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી, 24 કલાકમાં નોંધાયા 31,382 નવા કેસ, 318 દર્દીના મોત
Corana test (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 12:04 PM

દેશભરમાં કોરોના વાયરસના (Corona Virus) 31,382 નવા કેસ નોંધાયા છે, આ સાથે દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,35,94,803 થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન, કોરોનાના 318 દર્દીઓના મૃત્યુ થયા છે. જેના કારણે દેશમાં કોરોનાના સંક્રમણથી કુલ મૃત્યુઆંક 4,46,368 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Health Ministry) કહ્યું છે કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 3,00,162 લાખ પર આવી ગયા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે, ભારતમાં ગઇકાલે કોરોના વાયરસ માટે 15,65,696 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઇકાલ સુધી કુલ 55,99,32,709 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આરોગ્ય મંત્રાલયે (Health Ministry) જાહેર કરેલી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 32,542 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેની સાથે જ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,28,48,273 થઈ ગઈ છે. તો બીજીબાજુ કોરોનાના એકટીવ કેસની (Active case) સંખ્યા હાલ 3,00,162 થઈ છે.

કેરળમાં (Kerala) 19,682 કોરોના કેસ નોંધાયા હતા અને 152 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. કેરળ રાજ્યમાં દરરોજ 15 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

પાઇપલાઇનમાં 86 લાખ કોરોના ડોઝ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 81.39 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવી છે. લગભગ 86 લાખ ડોઝ પાઇપલાઇનમાં છે. 4.23 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે. આરોગ્ય મંત્રાલયે (Health Ministry) કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 84,15,18,026 કોરોના રસી આપવામાં આવી છે. ગઈકાલ સુધી કુલ 55,99,32,709 કોરોનાના નમુનાની ચકાસણી કરવામાં આવી છે.

કોરોના સંબંધિત ડેટા પર એક નજર કુલ કેસ: 3,35,94,803

એક્ટિવ કેસ: 3,00,162

સાજા થયેલા દર્દી: 3,28,48,273

કુલ મૃત્યુ: 4,46,368

કુલ રસીકરણ: 84,15,18,026

આ પણ વાંચોઃ T20 World Cup: 24 વર્ષ બાદ 24 તારીખે ભારતને વિશ્વકપ જીતાડ્યો હતો, તેના કેટલાક ‘હિરો’ ચમક દમકની દુનિયાથી દૂર થઇ ચાલ્યા ગયા છે

આ પણ વાંચોઃ IPL 2021, Points Table: મુંબઇને હરાવતા જ સિઝનમાં કલકત્તાનુ નસીબ ચમકવા લાગ્યુ, MI ની હાલત કંગાળ, જુઓ પોઇન્ટ ટેબલ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">