AIIMS Delhi: હવે કોરોના ટેસ્ટ વગર પણ AIIMS માં દર્દીની સારવાર થઇ શકશે

કોરોનાના ત્રીજી લહેર બાદ 7 જાન્યુઆરીથી AIIMSમાં નોન-કોવિડ દર્દીઓની ભરતી પર પ્રતિબંધ હતો.

AIIMS Delhi: હવે કોરોના ટેસ્ટ વગર પણ AIIMS માં દર્દીની સારવાર થઇ શકશે
File image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 7:22 AM

દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (Delhi AIIMS)માં સારવાર લઈ રહેલા દર્દીઓને હવે કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નથી. હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ICMRની ગાઈડલાઈન મુજબ દર્દીઓની કોરોના તપાસ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. હવે AIIMSમાં દાખલ દર્દીઓ અને સર્જરી માટે આવતા લોકો માટે નિયમિત કોવિડ ટેસ્ટ કરવામાં આવશે નહીં.

ગયા વર્ષે કોરોનાની શરૂઆત પછી આ પહેલી વખત છે જ્યારે AIIMSએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની નિયમિત કોરોના તપાસ ન કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી એવા દર્દીઓને રાહત મળશે જેમને દાખલ થતા પહેલા કે સર્જરી પહેલા કોરોનાની તપાસ માટે લાંબો સમય રાહ જોવી પડી હતી.

હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ (Medical Superintendent) ડૉ ડી.કે.શર્માના જણાવ્યા અનુસાર કોરોનાને ધ્યાનમાં રાખીને, તમામ વિભાગો પાસેથી માહિતી માંગવામાં આવી છે કે તેઓ એક દિવસમાં કેટલા નવા અને જૂના દર્દીઓને તબીબી સલાહ આપી શકે છે. તમામ વિભાગો પાસેથી માહિતી મેળવ્યા બાદ મેનેજમેન્ટની બેઠક થશે અને તેના આધારે આગળ નક્કી કરવામાં આવશે કે એઈમ્સની ઓપીડીમાં મેડિકલ કન્સલ્ટેશનની સંખ્યા ચાલુ રાખવી કે કેમ.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

કોરોનાના ત્રીજી લહેર બાદ 7 જાન્યુઆરીથી AIIMSમાં નોન-કોવિડ દર્દીઓની ભરતી પર પ્રતિબંધ હતો. તેમજ કામગીરી મોકૂફ રાખવી પડી હતી. ગયા અઠવાડિયે, AIIMS મેનેજમેન્ટે આ સૂચનાઓમાં ફેરફાર કર્યો હતા અને ભરતી પરનો પ્રતિબંધ હટાવ્યો હતો, પરંતુ OPD સેવાઓ નિયમિતપણે શરૂ કરવા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હોસ્પિટલના એક ડોક્ટરનું કહેવું છે કે કોરોનાને કારણે દિલ્હીમાં હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં ઓપીડી પણ પહેલાની જેમ શરૂ થઈ શકે છે.

બધા સેન્ટર ખોલવામાં આવ્યા

દિલ્હી સરકાર દ્વારા કોરોના પ્રતિબંધો હળવા કર્યા બાદ AIIMS એ તેના તમામ વિભાગો ખોલવાનો આદેશ જાહેર કર્યો હતો. હવે તમામ વિભાગના ખાનગી અને જનરલ વોર્ડમાં દર્દીઓને દાખલ કરી શકાશે. જો કે દર્દીઓને સ્ટાફ મુજબ આરોગ્ય સુવિધા મળી શકશે.

આ પણ વાંચો :Income Tax: ITR આકારણી વર્ષમાં માત્ર એક જ વાર અપડેટ કરી શકાશે , જાણો વિગતવાર

આ પણ વાંચો :Bhakti: ગુરુવારે વિષ્ણુ પૂજાનું કેમ છે વિશેષ મહત્વ ? ફટાફટ જાણી લો આ રહસ્ય

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">