Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત

આશરે 1,750 ઉમેદવારોને ભારતીય નૌકાદળ ભરતી 2021 માટે લેખિત પરીક્ષા અને ફિટનેસ ટેસ્ટ (PFT)માટે બોલાવાશે. લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેના કટ ઓફ માર્ક્સ રાજ્ય દર રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે

Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત
પ્રતિકાત્મત તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 4:38 PM

Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખૂબ સારા સમાચાર આવ્યા છે. ભારતીય નેવીએ (Indian Navy) નાવિક એમઆર (Sailor MR)ની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ભારતીય નૌકાદળની સત્તાવાર સાઇટ joinindiannavy.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ 2021 છે. આ ભરતી કુલ 350 ખાલી જગ્યાઓ ભરવા માટે હાથ ધરવામાં આવી છે. તમે અહિંયા ક્લિક કરીને પણ તમે ઓનલાઈન આરજી કરી શકો છો.

આશરે 1,750 ઉમેદવારોને ભારતીય નૌકાદળ ભરતી 2021 માટે લેખિત પરીક્ષા અને ફિટનેસ ટેસ્ટ (PFT)માટે બોલાવાશે. લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેના કટ ઓફ માર્ક્સ રાજ્ય દર રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે. ઓનલાઇન અરજી કરવાની પ્રારંભ તારીખ – 19 જુલાઈ 2021 જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 23 જુલાઈ 2021 રાખવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત અને માપદંડ

શિક્ષણ મંત્રાલય સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત શાળા શિક્ષણ બોર્ડના બોર્ડમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ હોવી જ જોઇએ. ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ 2001 થી 30 સપ્ટેમ્બર 2004 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને પી.એફ.ટી.ના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા અને પી.એફ.ટી. માટેના ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ ક્વોલિફાઇંગ પરીક્ષાનું ટકાવારી (ધોરણ 10 માર્ક) ના આધારે હાથ ધરવામાં આવશે. કટ ઓફ માર્ક્સ રાજ્ય-દર-રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે. કેમ કે ખાલી જગ્યાઓ રાજ્ય મુજબની રીતે ફાળવવામાં આવી છે.

આ પણ વાંચો: BSF Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં થઈ રહી છે ભરતી, જાણો લાયકાત અને પસંદગીની પ્રક્રિયા વિશે તમામ વિગતો

આ પણ વાંચો: Career in Gaming: શું તમે ગેમ રમવાના શોખીન છો અને આમાં કારકિર્દી બનાવવા માંગો છો ? તો જાણો કેવી રીતે આ સપનાને પરિપૂર્ણ કરી શકશો

(નોંધ-વધુ વિગતો માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા અને સત્તાવાર સૂચના તપાસવાની સલાહ આપવામાં આવે છે.)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">