ICAI Foundation Result 2024 : CA ફાઉન્ડેશનનું રિઝલ્ટ થયું જાહેર, 29.99 ટકા પાસ, ડાયરેક્ટ લિંક પરથી આ રીતે કરો ચેક

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ CA ફાઉન્ડેશનના ડિસેમ્બર અને જાન્યુઆરીના રિઝલ્ટ જાહેર કર્યા છે. આ રિઝલ્ટને ચેક કરવા માટે ઉમેદવારોએ ICAI પરીક્ષા icai.org અને icai.nic.in ની ઓફિશિયલ વેબસાઇટ્સની મુલાકાત લેવી પડશે.

ICAI Foundation Result 2024 : CA ફાઉન્ડેશનનું રિઝલ્ટ થયું જાહેર, 29.99 ટકા પાસ, ડાયરેક્ટ લિંક પરથી આ રીતે કરો ચેક
ICAI Foundation Result 2024 declared
Follow Us:
| Updated on: Feb 08, 2024 | 11:36 AM

CA ફાઉન્ડેશનની પરીક્ષામાં આપનારા ઉમેદવારોની રાહ પૂરી થઈ ગઈ છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા CA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો ICAI CA પરીક્ષાની ઓફિશિયલ વેબસાઇટ icai.org અને icai.nic.in પર જઈને રિઝલિટ ચેક શકે છે. રિઝલ્ટ ચેક કરવા માટે એપ્લિકેશન નંબર અને પાસવર્ડની જરૂર પડશે.

એક્ઝામનું રિઝલ્ટ જાહેર

CA ફાઉન્ડેશન 2023 માટેની રજીસ્ટ્રેશન ICAIએ ડિસેમ્બર સુધી લીધા હતા. આ પરીક્ષા 31 ડિસેમ્બર, 2 જાન્યુઆરી, 4 જાન્યુઆરી અને 6 જાન્યુઆરીએ લેવામાં આવી હતી. હવે એક્ઝામનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રિઝલ્ટ ચેક કરવા માટે ઉમેદવારો નીચે આપેલા પગલાંને અનુસરીને સ્કોરકાર્ડ ચકાસી શકે છે.

CA ફાઉન્ડેશનનું રિઝલ્ટ આ રીતે કરો ચેક

  • CA ફાઉન્ડેશનનું રિઝલ્ટ ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ- icai.org અથવા icai.nic.in ની મુલાકાત લો.
  • વેબસાઇટના હોમ પેજ પર લેટેસ્ટ અપડેટ્સની લિંક પર ક્લિક કરો.
  • આ પછી તમારે ICAI CA Foundation Result 2024 Declaredની લિંક પર જવું પડશે.
  • આગળના પેજ પર રિઝલ્ટ ચેકની લિંક પર ક્લિક કરો.
  • હવે માગેલી વિગતો સાથે લોગિન કરો.
  • લોગ ઇન કર્યા પછી રિઝલ્ટ ખુલશે.
  • રિઝલ્ટ ચેક કરીને આગળના ભવિષ્ય માટે પ્રિન્ટ આઉટ લો.

ICAI CA ફાઉન્ડેશન પરિણામ પાસ ટકાવારી?

સીએ ફાઉન્ડેશન ડિસેમ્બરની પરીક્ષામાં કુલ 1,37,153 ઉમેદવારોએ હાજરી આપી હતી. જેમાં છોકરાઓની સંખ્યા 71,966 અને છોકરીઓની સંખ્યા 65,187 હતી. ગઈકાલે 41,132 ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી હતી. જેમાં 21, 728 છોકરાઓ અને 19, 404 છોકરીઓ છે. આ સ્થિતિમાં કુલ પાસ ટકાવારી 29.99% હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ICAI દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 70% પરિણામ સાથે CA ફાઉન્ડેશન પાસ કરનાર ઉમેદવારોને ડિસ્ટિંક્શન મળશે. ICAI CMM ધીરજ ખંડેલવાલે પરિણામ અંગે માહિતી આપી દીધી હતી. મહેરબાની કરીને નોંધ કરો કે પરિણામ થોડા દિવસો માટે વેબસાઇટ પર એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં રિઝલ્ટ ચેક કર્યા પછી ચોક્કસપણે પ્રિન્ટ લો.

છેલ્લું પરિણામ કેવું હતું?

CA ફાઉન્ડેશન 2022ની પરીક્ષામાં કુલ 1,26,015 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 36,864 પાસ થયા હતા. એકંદરે 29.25% પાસ ટકાવારી નોંધાઈ હતી. ICAI દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર ગયા વર્ષે 29.57 ટકા પુરૂષ અને 28.88 ટકા મહિલા ઉમેદવારોએ CA ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી હતી.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">