પેટ્રોલ પંપ કામ કરતા વ્યક્તિની પુત્રીએ પૂરું કર્યું પિતાનું સપનું, IIT કાનપુરમાં મેળવ્યું એડમિશન

કહેવાય છે કે, જો કોઈ પણ કામ સાચા સમર્પણ અને મહેનતથી કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. પેટ્રોલ પંપ પર કામ કરતા વ્યક્તિની પુત્રી દ્વારા આ નિવેદન સાચું સાબિત કરાયું છે.

પેટ્રોલ પંપ કામ કરતા વ્યક્તિની પુત્રીએ પૂરું કર્યું પિતાનું સપનું, IIT કાનપુરમાં મેળવ્યું એડમિશન
Daughter of petrol pump worker fulfills father's dream
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 4:47 PM

કહેવાય છે કે, જો કોઈ પણ કામ સાચા સમર્પણ અને મહેનતથી કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. પેટ્રોલ પંપ પર કામ કરતા વ્યક્તિની પુત્રી દ્વારા આ નિવેદન સાચું સાબિત કરાયું છે. આર્ય રાજગોપાલ નામની યુવતીએ એવું પરાક્રમ કર્યું છે કે, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ તેની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યા નથી.

આર્ય રાજગોપાલના (Arya Rajgopal) પિતા પેટ્રોલ પંપ પર કામ કરે છે. દીકરીએ આઈઆઈટી કાનપુરમાં એડમિશન મળવ્યું છે. આર્યને IIT કાનપુરમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે પ્રવેશ મળ્યો છે. ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પિતા અને પુત્રીની આ જોડી વિશે જણાવ્યું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કેન્દ્રીય મંત્રીએ અભિનંદન પાઠવ્યા

આર્ય રાજગોપાલની સફળતાનું વર્ણન કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) કહે છે, ‘એક હૃદયસ્પર્શી ઘટના, આર્ય રાજગોપાલે તેમના પિતા રાજગોપાલ જી અને દેશના ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા આપણા બધાને ગૌરવ અપાવ્યું છે. આ પિતા-પુત્રીની જોડી નવા ભારત માટે પ્રેરણા અને રોલ મોડેલ છે. મારી શુભેચ્છાઓ.’

ઈન્ડિયન ઓઈલના ચેરમેને પોસ્ટ શેર કરી

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યે પણ પોતાના ટ્વિટર પર ફોટો શેર કર્યો અને લખ્યું કે હું ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર કામ કરતા રાજગોપાલની પુત્રી આર્યની પ્રેરણાદાયી કહાની શેર કરું છું. આર્યએ આઈઆઈટી કાનપુરમાં પ્રવેશ મેળવીને અમને ગૌરવ અપાવ્યું છે. આર્યને શુભકામનાઓ. ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને પિતા અને પુત્રીની આ જોડી વિશે જણાવ્યું છે.

પિતા 20 વર્ષથી પેટ્રોલ પંપ પર કામ કરે છે

આર્ય રાજગોપાલના પિતા છેલ્લા 20 વર્ષથી પેટ્રોલ પંપ પર સતત કામ કરી રહ્યા છે. આર્ય રાજગોપાલે તેમના પિતાના બલિદાન અને તેમની મહેનતને કારણે એક દાખલો બેસાડ્યો છે. આર્ય આઈઆઈટી કાનપુરમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવશે. અગાઉ તેણે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

આ પણ વાંચો: Lakhimpur Kheri Latest Updates: લખીમપુર કેસમાં DGPનાં દેખરેખ હેઠળની 9 સદસ્યની ટીમની રચના કરવામાં આવી, આશિષ મિશ્રા ધરપકડની બીકથી નેપાળ ભાગ્યો હોવાની આશંકા

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">