તમારા લોનની EMI સસ્તી થશે કે મોંઘી તેનો થયો ખુલાસો, જાણો RBI ગવર્નરે શું માહિતી આપી

માહિતી આપતા RBI ગવર્નરે કહ્યું કે આગામી ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થા ઘણી સારી રહી શકે છે. તેથી, તેણે આગામી ક્વાર્ટર માટે તેના અંદાજમાં વધારો કર્યો છે. દેશની અર્થવ્યવસ્થા ત્રીજા ક્વાર્ટરમાં 7.4 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે, જે અગાઉ 7.2 ટકા હતી. ચોથા ક્વાર્ટરમાં દેશની જીડીપી વૃદ્ધિ 7.4 રહેવાનો અંદાજ છે, જે અગાઉ 7.3 પર રાખવામાં આવ્યો હતો.

તમારા લોનની EMI સસ્તી થશે કે મોંઘી તેનો થયો ખુલાસો, જાણો RBI ગવર્નરે શું માહિતી આપી
Follow Us:
| Updated on: Oct 09, 2024 | 11:43 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોંઘવારી સામેની લડાઈ ચાલુ રહેશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠક બાદ પોતાના નિર્ણયમાં આનો સંકેત આપ્યો છે. આરબીઆઈ એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા ગવર્નરે કહ્યું કે આરબીઆઈના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

આનો અર્થ એ થયો કે RBI MPCએ સતત 10મી વખત રેપો રેટને સ્થિર કર્યો છે. ઉપરાંત, તેણે પોતાનું વલણ તટસ્થ રાખ્યું છે. RBI MPCના 6માંથી 5 સભ્યોએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરી 2023 થી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી.

ભારતીય રિઝર્વ બેંકે સતત 10મી વખત તેના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હોવા છતાં, તેણે પોતાનું વલણ તટસ્થ કરી દીધું છે. મતલબ કે ડિસેમ્બર કે ફેબ્રુઆરી મહિનામાં વ્યાજદરમાં ઘટાડો થવાના સંકેત મળ્યા છે. આરબીઆઈ ગવર્નરે આ MPC જાહેરાતમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવા માટેનો તબક્કો સંપૂર્ણપણે સેટ કર્યો છે. આ જાહેરાત બાદ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટીમાં 167 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સેન્સેક્સ 82 હજાર પોઈન્ટને પાર કરી ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 22-10-2024
સારા તેંડુલકરનો બિકીની લુક સામે આવ્યો, સખીઓ સંગ મસ્તી કરતી દેખાઈ
પૃથ્વી પર આ જીવ છે અમર, મળ્યા છે કુદરતના આશીર્વાદ
અદાર પૂનાવાલાની પત્નીનો સ્ટાઈલિશ લુક ચર્ચામાં રહે છે, જુઓ ફોટો
રોજ સરસવના તેલથી પગના તળિયામાં માલિશ કરવાથી જાણો શું થાય છે?
Blood Pressure : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવા ક્યારે લેવી જોઈએ?

RBI MPCના 6માંથી 5 સભ્યોએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરી 2023 પછી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી. તે પહેલા મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી આરબીઆઈએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો. જે પછી રેપો રેટ ઘટીને 6.5 ટકા થઈ ગયો. જે હજુ પણ એ જ સ્તર પર છે. તે જ સમયે, એવી અપેક્ષા હતી કે યુરોપિયન સેન્ટ્રલ બેંક અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કર્યા પછી આરબીઆઈ પણ તેની નીતિમાં ફેરફાર કરશે. પરંતુ આ જોવા મળ્યું ન હતું.

અર્થવ્યવસ્થામાં તેજી રહેશે

માહિતી આપતા RBI ગવર્નરે કહ્યું કે આગામી ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થા ઘણી સારી રહી શકે છે. તેથી, તેણે આગામી ક્વાર્ટર માટે તેના અંદાજમાં વધારો કર્યો છે. દેશની અર્થવ્યવસ્થા ત્રીજા ક્વાર્ટરમાં 7.4 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે, જે અગાઉ 7.2 ટકા હતી. ચોથા ક્વાર્ટરમાં દેશની જીડીપી વૃદ્ધિ 7.4 રહેવાનો અંદાજ છે, જે અગાઉ 7.3 પર રાખવામાં આવ્યો હતો. આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો વિકાસ દર 7.3 ટકા રહેવાનો અંદાજ છે, જે અગાઉ 7.2 ટકા હતો. જો કે, આરબીઆઈએ કોઈ ફેરફાર કર્યા વિના ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર 7.2 ટકા રાખ્યો છે. બીજી બાજુ આરબીઆઈએ બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો છે.

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
g clip-path="url(#clip0_868_265)">